Prøve GULL - Gratis

આદત કે લત? બે વચ્ચેનો ફરક સમજો છો?

Chitralekha Gujarati

|

September 04, 2023

વ્યસનના પંજામાં ફસાયા હો તો ધ્યાન રાખજો.. એ ઝટ તમને છોડશે નહીં!

- ડૉ. અપર્ણા દેશમુખ

આદત કે લત? બે વચ્ચેનો ફરક સમજો છો?

કહેવાય છે કે મનુષ્ય પોતાની આદતોનો ગુલામ છે. જો આ વાત સાચી હોય તો સારી આદત કેળવવામાં જ સમજદારી છે. જો કે ઘણા લોકો લત અને આદત એ બે શબ્દ વચ્ચે તફાવત કરતા જ નથી કે બે વચ્ચેનો ફરક સમજતા નથી. દાખલા તરીકે, ઘણા લોકો દારૂના વ્યસનને દારૂની આદત એમ કહે છે.

આદત એટલે આપણી ટેવ. જે કામ આપણે વારંવાર કરીએ એ આપણા દૈનિક જીવનનો હિસ્સો બની જાય છે. થોડા સમય પછી આ કાર્ય કરતી વખતે આપણે વધારે વિચાર નથી કરવો પડતો અને આ કામ છોડવાનું કે એ ક્રમ બદલવાનું ક્યારેક વધુ મુશ્કેલ પણ થઈ જાય છે. જમ્યા પછી કંઈક મીઠું ખાવું, નિયમિતપણે સાંજે ચાલવા જવું, ઊઠતાંવેંત ફોન ચેક કરવો, વગેરેને આપણે આદત કહી શકીએ.

લત એક માનસિક બીમારી છે. લત કે વ્યસન માદક પદાર્થોનાં સેવનથી થઈ શકે, જેમ કે દારૂ, તમાકુ, ગાંજો, અફીણ કે બીજાં એવાં કેફી દ્રવ્ય (ડ્રગ્સ). કોઈક વાર વ્યસન વર્તનમાં પણ હોઈ શકે, જેમ કે જુગાર રમવો, ફોનનો વધારે પડતો વપરાશ કરવો, પ્રમાણ બહાર શૉપિંગ કરવું, વગેરે. 

વ્યસનને addiction પણ કહેવાય છે. જો કે મનોવિજ્ઞાનની વ્યાવસાયિક ભાષામાં વ્યસનને ડિપેન્ડન્સ (dependence) તરીકે ઓળખવામાં આવે છે.

લત અને આદતમાં પાંચ અગત્યના તફાવત છે:

૧. આદત હકારાત્મક પણ હોઈ શકેઃ

FLERE HISTORIER FRA Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size