Prøve GULL - Gratis

૩૩ કરોડ દેવતાઓનું મંદિર...એ પણ મૂર્તિ વિનાનું?

Chitralekha Gujarati

|

November 06, 2023

હા, ગુજરાતના પાટણમાં પ્રજાપતિ પરિવારોના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ મંદિરમાં મૂર્તિના બદલે ઓટલા પર માટી પાથરવામાં આવી છે. આવો, કરીએ મૂર્તિ વિનાના દેશના એકમાત્ર મંદિરની દર્શનયાત્રા.

- મહેશ શાહ (અમદાવાદ)

૩૩ કરોડ દેવતાઓનું મંદિર...એ પણ મૂર્તિ વિનાનું?

કઈ મોટું મંદિર કે નાનકડી દેરી,દેવ-દેવીની મૂર્તિ કે તસવીર હોય જ.  હા, ક્યાંક વળી યંત્ર જોવા મળે. પ્રભુપ્રતિમા પણ આરસ જેવા પથ્થર, સ્ફટિક, પંચધાતુ કે પછી સોના, ચાંદીથી બનાવેલી હોય. અમુક કાચ, હીરા કે રત્નજડિત પણ હોય.

આ સામે ગુજરાતમાં એક મંદિરમાં ભગવાનની મૂર્તિઓ માટીની છે. જો કે એ આકારવિહીન એટલે કે નિરાકાર છે. દેખાવમાં માટીનો ઢગલો જ લાગે. કોઈ વળી કહે કે માટી કળાત્મક રીતે પાથરેલી છે! જે હોય તે, ભાવિકો એને પ્રતિમા માનીને જ એનાં દર્શન-પૂજા કરે છે.

દેશમાં માટીનું પ્રથમ અને એકમાત્ર એવું આ મંદિર ગુજરાતના પાટણમાં આવેલું છે, જે મૂર્તિના માધ્યમ, આકાર ઉપરાંત પૂજા, પ્રસાદ, પરંપરા, વગેરેની પણ વિશિષ્ટતા ધરાવે છે.

તો આવો, આ અનોખા માટી મંદિરની યાત્રા કરીએ.

ગુજરાતની એક સમયની રાજધાની અણહિલપુર પાટણ, આજે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન ધરાવતી કળાત્મક રાણકી વાવ અને કીમતી પટોળા માટે વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે. અહીં અનેક જૈન દેરાસર છે તો માટીનું મંદિર તરીકે ઓળખાતું શ્રી પદ્મનાભ પ્રભુનું મંદિર છે. કેટલાક એને પદ્મનાભ વાડી કહે છે. શ્રી પદ્મનાભનું મૂળ મંદિર કેરળના થિરુવનંતપુરમ માં છે. જો કે એ મંદિરમાં પદ્મનાભની મૂર્તિ માટીની નથી.

 

અહીં મૂર્તિ નથી, ભાવાન માટી રૂપે બિરાજે છે અને એની જ પૂજા થાય છે.

ભગવાન વિષ્ણુના અવતાર પદ્મનાભની ઉત્પત્તિની દંતકથા કંઈક આમ છે. સન ૧૪૫૮માં પાટણમાં સરવર ખાન સૂબાનું શાસન હતું. એ સમયે લક્ષ્મીદેવી કરણદેવ પ્રજાપતિની કૂખે પુત્ર પદ્મ જન્મ્યો. યુવાવયે પ્રભુભક્તિમાં લીન રહેતો હોઈ એ પદ્મા ભગત તરીકે ઓળખાતો. બીજી દંતકથા મુજબ દુર્વાસા ઋષિએ ભગવાન શ્રીકૃષ્ણને શ્રાપ આપેલો. એ શ્રાપ નિવારણ માટે પ્રજાપતિના ઘેર ભગવાનનો જન્મ પદ્મ રૂપે હાલના પાટણમાં થયો હતો.

FLERE HISTORIER FRA Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size