Prøve GULL - Gratis

આવી અંધશ્રદ્ધાનો ઈલાજ ક્યાં શોધવો?

Chitralekha Gujarati

|

February 12, 2024

બાળકોનું ભલું કરવું હોય તો એમનાં માતા-પિતાને કેટલીક પ્રથા અને ગેરમાન્યતા સામે જાગ્રત કરવાં પડશે.

- ડૉ. મિતાલી સમોવા

આવી અંધશ્રદ્ધાનો ઈલાજ ક્યાં શોધવો?

હેવાય છે કે માતા-પિતાથી વધુ પ્રેમ, કાળજી અને સુરક્ષા એક બાળકને બીજું કોઈ ન આપી શકે, છતાં આપણે રોજેરોજ એવા પણ કિસ્સા જોઈએ-સાંભળીએ છીએ, જેમાં રક્ષક માતા-પિતા જ જાણે-અજાણે બાળકનો જાન લેવામાં નિમિત્ત બની જાય છે. કવિ કલાપી તો કહી જ ગયા છે કે જે પોષતું તે મારતું, તે ક્રમ દિસે કુદરતી! સર્પમાતા પોતાનાં જ તાજાં જન્મેલાં બાળકોનું ભક્ષણ કરી જાય છે, કેમ કે એ ઘણા દિવસોથી ભૂખી હોય છે અને બચ્ચાંને છોડીને જઈ શકતી નથી એથી એ અમુકને ખાઈ જઈને બાકીનાં બચ્ચાંને બચાવી લે લે છે. જો કે આ પૃથ્વી પરનો સૌથી બુદ્ધિશાળી જીવ એવો મનુષ્ય જ્યારે માતા-પિતા તરીકે પોતાના જ બાળક માટે જોખમી બની જાય ત્યારે આપણે એ વિશે ચર્ચા કરવી જરૂરી બની જાય છે.

હમણાંની આ બે ઘટના યાદ કરીએ... મ માતા-પિતાએ પોતાના ફક્ત ત્રણ મહિનાના બાળકને ન્યુમોનિયા થઈ ગયા પછી ઈલાજ માટે એના શરીર પર ૫૧ વખત ડામ દીધા. કહેવાની જરૂર નથી કે પછી એ બાળક મૃત્યુ પામ્યું. બીજા કિસ્સામાં કૅન્સરથી પીડાતા સાત વર્ષના દીકરાને એનાં માતા-પિતાએ ગંગા નદીના ઠંડા પાણીમાં પાંચેક મિનિટ ડુબાડી રાખ્યો. કારણ? એ જઃ દીકરો કૅન્સરની બીમારીમાંથી સાજો થઈ જશે એવી અંધશ્રદ્ધા!

FLERE HISTORIER FRA Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Listen

Translate

Share

-
+

Change font size