Prøve GULL - Gratis

શૉકિંગ, સૅડ સોમવાર..

Chitralekha Gujarati

|

August 14, 2023

ટ્રેનમાં ચારને વીંધી નાખતો કૉન્સ્ટેબલ ચેતનસિંહ અને મુંબઈના સુખી-સંપન્ન વેપારીની આત્મહત્યા એ બે દુર્ઘટના વચ્ચે કોઈ કૉમન કડી છે? જો છે તો કઈ?

શૉકિંગ, સૅડ સોમવાર..

ગયા સોમવારે (૩૧ જુલાઈએ) બનેલી બે ઘટનામાં આમ જુઓ તો કોઈ સામ્ય નથી અને આમ જુઓ તો છે. દેશઆખાને હચમચાવી દેનારી પહેલી ઘટના એટલે જયપુરથી મુંબઈ સેન્ટ્રલ આવતી ટ્રેનમાં પ્રવાસીઓની સુરક્ષા માટે મળસકે પોણા ત્રણ વાગ્યે સુરતથી રેલવે પોલીસ ફોર્સ (આરપીએફ)ના ચાર કૉન્સ્ટેબલ અને એમના વડા તીકારામ મીણા ચડે છે.

સવારે સવા પાંચ વાગ્યે ૩૪ વર્ષનો કૉન્સ્ટેબલ ચેતનસિંહ એના સિનિયર ઑફિસર તીકારામ મીણા અને ત્રણ પ્રવાસીને પોતાની સર્વિસ અસોલ્ટ રાઈફલથી વીંધી નાખે છે.

ચેતનસિંહ-તીકમ મખીજાઃ એવી તે કેવી મનોઝંઝટ, જેનો અંજામ આવો ખતરનાક?

બીજી ઘટના એટલે ટ્રેનવાળી ઘટનાની પંદર મિનિટ બાદ મુંબઈના ૫૬ વર્ષી કપડાંના વેપારી તિકમ લક્ષ્મણદાસ મખીજાએ બાન્દ્રા-વરલી સી-લિન્ક પરથી અરબી સમુદ્રમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું. આ લખાય છે ત્યારે (મંગળવાર, ૧ ઓગસ્ટે) સોમવાર આખો દરિયામાં તપાસ કરવા છતાં તિકમભાઈનો દેહ મળ્યો નથી. ભારતીય નૌકાદળનું હેલિકૉપ્ટર પણ એમને શોધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૨ની ૧ ઓગસ્ટે આ જ બાન્દ્રા-વરલી સી-લિન્ક પરથી રાજ ટ્રાવેલ્સના સ્થાપક લલિત શેઠે જીવનનો અંત આણેલો.

FLERE HISTORIER FRA Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size