Prøve GULL - Gratis

અરબી સમુદ્રમાં વાવાઝોડાના પ્રમાણમાં આટલો વધારો કેમ?

Chitralekha Gujarati

|

July 03, 2023

દરિયાઈ પાણીના તાપમાનની વૃદ્ધિ સમુદ્રી તોફાન માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે અને..

અરબી સમુદ્રમાં વાવાઝોડાના પ્રમાણમાં આટલો વધારો કેમ?

વર્ષ ૨૦૨૧માં હજી તો કોરોના વાઈરસનો ખતરો ટળ્યો નહોતો એવામાં સૌરાષ્ટ્રના કાંઠે અરબ સમુદ્રમાં તાઉ’તે (Tauktae) નામના વાવાઝોડાએ તરખાટ મચાવ્યો હતો. દક્ષિણમાં છેક લક્ષદ્વીપ નજીક ઉદ્ભવેલા આ વાવાઝોડાએ ગુજરાત સુધી પહોંચતાં સુધીમાં વિકરાળ રૂપ ધારણ કર્યું અને એને કારણે થયેલા જાનમાલનું નુકસાન પણ ઘણું વધુ હતું. આશરે ૧૭૦ જણાએ તાઉ’તેને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આર્થિક નુકસાનનો આંકડો તો કરોડોમાં લેખાય એટલો હતો. વર્ષ ૧૯૯૮માં કંડલા બંદર નજીક ત્રાટકેલા વાવાઝોડા (જેમાં ૧૧૦૦ લોકોનો જીવ ગયો હતો એ) પછી ગુજરાતમાં સૌથી ઘાતક વાવાઝોડું તાઉ’તે હતું.

ગયા સપ્તાહે આવેલું બિપરજાય વાવાઝોડું પણ વ્યાપક નુકસાન કસાન વેરી ગયું છે. આ વાવાઝોડું ભારતના પશ્ચિમ કાંઠા તરફ આગળ વધવાનું છે અને ગુજરાતને પણ ધમરોળી શકે છે એવી ચેતવણી નિષ્ણાતોએ આપી હતી, જેને કારણે વહીવટી તંત્રએ અગમચેતીનાં પગલાં ભર્યાં અને હજારો લોકોનું સ્થળાંતર કરી જાનહાનિ થતી અટકાવી. તેમ છતાં બિપરજૉયને કારણે અઢળક માત્રામાં માલમત્તાનું નુકસાન તો વેઠવું જ પડ્યું છે.

અહીં વિચારવા જેવી બાબત એ કે અરબ સાગરમાં પાછલા એક દાયકામાં વાવાઝોડાની માત્રા આટલી વધી કઈ રીતે ગઈ?

FLERE HISTORIER FRA Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size