Prøve GULL - Gratis
મ્યુઝિક થેરાપીથી ગુનાહિત માનસનું શુદ્ધીકરણ..
Chitralekha Gujarati
|April 03, 2023
સંગીતસમ્રાટ તાનસેનના શરીરમાં રાગ દીપક ગાવાથી ઉત્પન્ન થયેલા દાહને તાના અને રીરીએ રાગ મલ્હાર ગાઈને શાંત કર્યો હતો, કંઈ એ જ રીતે નરસિંહનગરીની જેલના રીઢા કેદીનાં મનમાં અપરાધના અગ્નિને સંગીત દ્વારા ઠારવાનો અનોખો પ્રયોગ જૂનાગઢનો એક યુવાન કરી રહ્યો છે.

આશરે સાડા છ દાયકા પહેલાં વી.શાંતારામે એક ફિલ્મ બનાવેલીઃ
દો આંખે બારહ હાથ, જેમાં એક યુવાન જેલ-વૉર્ડન દ્વારા ખતરનાક અપરાધીઓને કાળકોટડીને બદલે ખુલ્લી જગ્યામાં (ઓપન જેલમાં)રાખી એમને સુધારવાના પ્રયોગની વાત હતી. એ માલિક તેરે બંદે હમ.. સૈયા જૂઠો કા બડા સરતાજ.. અને ઉમડઘુમડ કર આઈ રે ઘટા જેવાં એનાં ગીતો આજેય ઝૂમતાં કરી દે છે.
આવો જ કંઈ પ્રયોગ હમણાં જૂનાગઢમાં થઈ રહ્યો છે અને સંયોગથી પ્રયોગના અસબાબ ગીત-સંગીત જ છે. હા, અહીંનો એક નાગર યુવાન સંગીતથી કેદીના મનનો દાહ શાંત કરવા જઈ રહ્યો છે.
તાના-રીરી શબ્દ રાગ સાથે જોડાયેલો છે અને એનું જોડાણ જૂનાગઢ સાથે છે. ભક્તકવિ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈની દીકરી શર્મિષ્ઠાની પુત્રીઓનાં નામ હતાં તાના અને રીરી. હવે નરસિંહનગરીનો યુવાન નયન વૈષ્ણવ આ તાના-રીરીને રાગ અને રોગના નિવારણનું માધ્યમ બનાવી રહ્યો છે. રાગને મન સાથે જોડી માધ્યમ બનાવી રહ્યો છે. રાગને મન સાથે જોડી બંદીવાન શરીરને અપરાધમુક્ત બનાવવાની એની પહેલને ગુજરાત હાઈ કોર્ટે રાજ્યવ્યાપી બનાવવા મંજૂરી આપી છે અને જૂનાગઢ જેલના કેદીઓથી જ આ પ્રયોગની શરૂઆત કરવા જણાવ્યું છે. ત્રીસી વટાવી ગયેલો નયન જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો કર્મચારી છે.
Denne historien er fra April 03, 2023-utgaven av Chitralekha Gujarati.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size