CATEGORIES
...જ્યાં મળ્યો શ્રીરામને ચિત્રકૂટનો માર્ગ - ઋષિયન
શ્રીરામે ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર કર્યો ત્યારે તેઓ પ્રથમ અહીં પધાર્યા હતા. ભારદ્વાજ મુનિનો આશ્રમ તેમનો પ્રથમ પડાવ બન્યો હતો. અહીંથી જ રામ, લક્ષ્મણ અને જાનકી ચિત્રકૂટ તરફ આગળ વધ્યાં હતાં
રોટલી ગોળ જ શા માટે હોય? જવાબ ખબર છે?
શૈક્ષણિક રીતે પાછળ હોવાનું મનાતા કચ્છ જિલ્લામાં અત્યારે ધીરે-ધીરે પણ સાતત્યથી વિજ્ઞાન પ્રવૃત્તિઓ વધી રહી છે. ભુજની સાથે-સાથે નાનાં ગામોનાં બાળકોનો પણ વિજ્ઞાનમાં રસ વધી રહ્યો છે. વિજ્ઞાન મેળા, રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં કચ્છનાં બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યાં છે. વિજ્ઞાનના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતાં બાળકો સામાન્ય જીવનને વિજ્ઞાન સાથે જોડીને જોઈ શકે છે. તાલુકા કક્ષાએ પણ વિજ્ઞાન કેન્દ્રો ચાલુ થાય તો ગ્રામ્ય વિસ્તારનાં બાળકોને ફાયદો થઈ શકે.
પંચામૃત
માતા જે આપે છે તે બીજે ક્યાંયથી ન મળે!
રાજકાજ
દિલ્હીનું કિસાન આંદોલનઃ સમસ્યા અને સમાધાનની દિશા
રાજકાજ
સંદેશખલીમાં તૃણમૂલ નેતાનો આતંકઃ દેશમાં આવું પણ બને છે!
એનાલિસિસ
કાળાં-ધોળાં નાણાંની ‘પારદર્શક’ માયાજાળને ‘રૂક જાવ'નો સુપ્રીમ આદેશ
ઇન્ડિયા અને ભારત જે. સાઈ દીપકના વિચારો
સબરીમાલા મંદિર સંબંધી કેસ સાથે જોડાયા પછી સાઈ દીપકના જીવનમાં પરિવર્તન આવ્યું. આપણી વિચારવાની, રાજ્ય તથા સમાજ સંબંધી સમસ્યાઓને સમજીને ઉકેલવાની પદ્ધતિ બદલવાની જરૂર છે. સાઈ દીપકનું પહેલું પુસ્તક ડિકૉલોનાઇઝેશનને વિસ્તારથી સમજાવે છે.
મેમરીની મગજમારી
મસ્તિષ્કમાં ચાર પગલાંમાં નવી મેમરી ફોર્મ થાય છે. મેમરીની માથાકૂટ થોડીઘણી ઉકેલવા એક શબ્દ પ્રયોગ સમજવા જેવો છે - બ્રેઇન ફોગ. ઇન્દ્રિયોને સતત તીવ્રતાથી ઉત્તેજિત કરતા સ્ક્રિન ટાઇમને કારણે મેમરીની કાર્યક્ષમતા બગડે છે.
અલંગમાં શિપ બ્રેકિંગ યાર્ડ ભાંગી પડવાની શરૂઆત?
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના બી ૧૯૭૦ની એક ઘટના દ્વારા વવાયા હતા
પ્રવાસન
સાયલન્ટ વેલી નેશનલ પાર્ક, ઇન્ડિયાનું એમેઝોન
શિક્ષણ
એબીસી ક્રેડિટ : આ એકાઉન્ટ નવી શિક્ષણ નીતિનું મહત્ત્વનું પાસું બની રહેશે
વિઝા વિમર્શ
ફીમાં વધારો
મુવી-ટીવી
વાગલે કી દુનિયા’ને ત્રણ વર્ષ પૂરાં!
મુવી-ટીવી
ધીરજ ધૂપર સાથે જોવા મળશે સીરત કપૂર અને યેશા સુધાણી
ફેમીલી ઝોન
ડિજિટલ માર્કેટિંગના ક્ષેત્રમાં રહેલી છે અગણિત તકો
પ્રવાસન
શ્રી શૃંગેરી મઠ, માતા સરસ્વતી શારદાનું વાસંતી તીર્થસ્થાન
વણથંભી વિધાયાત્રા : ૧૭૫ વર્ષની થઈ ગુજરાત વિધાસભા
આજના ફાસ્ટ યુગમાં સોશિયલ મીડિયામાં ૫, ૧૦ કે ૨૫ વર્ષની પણ ઉત્સાહભેર ઉજવણી થાય છે. એવામાં કોઈ સંસ્થા એના ૧૭૫ વર્ષ ઊજવે એ કેટલી મોટી વાત કહેવાય! એ સંસ્થા એટલે, અમદાવાદની ઐતિહાસિક ગુજરાત વિદ્યાસભા. સંસ્થાના પ્રમુખ શ્રેયાંશ શાહના અધ્યક્ષ પદે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અતિથિવિશેષ પદે, લૉર્ડ મેઘનાદ દેસાઈએ ગુજરાત વિદ્યાસભાનાં ૧૭૫ વર્ષ ઊજવ્યા.
પ્રેમ પ્રતીક્ષાની ધીમી આંચ પર પાકતો હોય છે
આપણે જે કોઈ પ્રેમ કથાઓ વાંચીએ છીએ-ગાઈએ છીએ એ બધી જ મૂળ તો પ્રતીક્ષાઓની કથાઓ છે.
ગાંધીધામ મહાપાલિકા લઈ ગયું અને ભુજ રહી ગયું!!!
દેશના સૌથી મોટા જિલ્લા કચ્છનાં બે મહત્ત્વનાં શહેરો છે. એક ભુજ, જિલ્લાનું વડું મથક અને ઇતિહાસને સંગ્રહીને બેઠેલું શહેર, જ્યારે બીજું ગાંધીધામ, કચ્છની આર્થિક રાજધાનીનો દરજ્જો ધરાવતું શહેર. બંને શહેરો મહાનગરપાલિકાના દરજ્જા માટે વર્ષોથી પ્રયત્નો કરતાં હતાં.
બિંજ-થિંગ
બિંદુથી કલાસૃષ્ટિનું સર્જન - ટીકુલી હસ્તકલા
ફેમીલી ઝોન
નેચરલ ક્લિન્જરનું કામ કરે છે મલાઈ
ડીપફેક અને ડિજિટલ ક્લોન: ડરના જરૂરી હૈ!
ડીપફૅક એટલે કુશળતાપૂર્વક બનાવેલું નકલી કન્ટેન્ટ, જે એકદમ સાચું લાગે. અમેરિકન સેલિબ્રિટી ટેલર સ્વિફટની અભદ્ર ડીપફૅક ઇમેજને કારણે તેને વિશે સર્ચ કરવાનું અટકાવી દેવાયેલું. બ્રિટન, અમેરિકામાં શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે એકબીજાનું અશ્લીલ ડીપફૅક કન્ટેન્ટ પ્રસરી રહ્યું હોવાથી વાલીઓ ચિંતામાં છે.
એનાલિસિસ
ભારત રત્ન: સન્માનની રાષ્ટ્રનીતિ કે સોદાબાજીનું રાજકારણ?!
રાજકાજ
નૌકાદળના પૂર્વ ભારતીય સૈનિકોની મુક્તિ શક્ય બની છે ત્યારે...
રાજકાજ
બિહાર: વિશ્વાસમત પછી કાર્યક્ષમ વહીવટની અપેક્ષા
પંચામૃત
માણસની દૃષ્ટિની કેટલીક મર્યાદાઓ
કચ્છના દરિયા કિનારાની જીવસૃષ્ટિ વિશે સંશોધન
કચ્છની દરિયાઈ જીવસૃષ્ટિની જેમ જ દરિયા કિનારા ઉપર પણ વસનારા સજીવો પણ ભારે વૈવિધ્ય ધરાવે છે. માનવીય પ્રવૃત્તિ દરિયા કિનારાની જીવસૃષ્ટિને ખલેલ પહોંચાડે છે. આ જિલ્લો અત્યારે વિકાસપથ ઉપર ખૂબ ઝડપથી દોડ લગાવી રહ્યો છે, ત્યારે તેની આડઅસર પ્રકૃતિ, પર્યાવરણ અને સજીવો ઉપર થઈ રહી છે. વિકાસને રોકવો યોગ્ય નથી, પરંતુ વિકાસની સાથે પર્યાવરણને હાનિ પહોંચાડનારી વસ્તુઓ કે પરિબળોમાં બદલાવ લાવીને શક્ય તેટલું ઓછું નુકસાન થાય તે માટે પ્રયત્ન કરવા જોઈએ.
એક પત્ર વસંતનો વેલેન્ટાઇન ડે ઉપર...
સમજાવો પ્યારે આપણા બની બેઠેલા ઠેકેદારોને કે બહુ ચિંતા ન કરે... કોઈ બગડી નહિ જાય... પ્રેમ લાંછન નથી, એ તો છે સદ્ભાગ્ય...
જડી-બાલુના પ્રેમપત્રો
(પ્રેમકથા કેવી હોવી જોઈએ એની કોઈ નિશ્ચિત વિભાવના નથી આપણી પાસે અને એટલે જ આ અનોખા પ્રેમપત્રો તમારી સામે મૂકી રહી છું. કોઈ જૂના વખતમાં તદ્દન ગ્રામ્ય વિસ્તારના બે બાળકોના વિવાહ નક્કી થાય છે. સાવ બારતેર વર્ષના એ અબુધ ગ્રામ્ય બાળકો એકબીજાને પત્રો લખે છે. કોઈને કદાચ આ પ્રેમપત્રો ન પણ લાગે..!! પણ વણકેળવાયેલા ચિત્તનું સૌંદર્ય અહીં કુમળા તડકા જેમ ફેલાયેલું છે. જડી-બાલુનો અપક્વ ભાવ, રોમિયો-જુલિયેટ કરતાં જરાય ઊતરતો નથી.)
એક ક્ષણ તું હોય છે અને એક ક્ષણ તારું સ્મરણ
આઠ પટરાણીઓ અને સોળ હજાર એકસો રાણીઓના જીવનસાથી એવા કૃષ્ણના ગૃહસ્થ જીવન બાબતે દેવર્ષિ નારદને જિજ્ઞાસા થાય છે! નારદ પૃથ્વી પર આવીને દ્વારિકામાં કૃષ્ણના આવાસમાં પ્રવેશે છે, ત્યાં નારદ શું જુએ છે?