CATEGORIES
فئات
જ્યોતિસંઘ અને સેવા - અમદાવાદની શાન
મહિલાઓમાં રહેલાં કૌશલ્યો અને ખુમારીપૂર્વક જીવવાની જિજીવિષાને પાયો બનાવીને સ્વાવલંબી બનાવવાનું કામ સેવા અને જ્યોતિસંઘ જેવી સંસ્થાઓ કરી રહી છે
નવજીવન - મજૂર મહાજન સંઘ
જેલ સુધારવાના ભાગરૂપે જેલમાં પ્રૂફ રીડિંગ, પત્રકારત્વ, ગાંધી વિચારની પરીક્ષા, બંદીવાનોનાં ભજન, ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ જેવાં કામો થઈ રહ્યાં છે
સાબરમતી આશ્રમ
ગાંધીજી માનતા હતા કે વ્યક્તિગત વિકાસ અને સામાજિક પરિવર્તન માટે સત્યાગ્રહ આવશ્યક છે અને તેમણે સાબરમતી આશ્રમને સત્યાગ્રહીઓની પ્રયોગશાળા બનાવ્યો. આથી તેનું નામ ‘સત્યાગ્રહાશ્રમ’ રાખવામાં આવ્યું
ભારતીય કલા અને કલાકૃતિઓનું ઘર એટલે કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ
કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ મુખ્ય બે મકાનોમાં આવેલું છે. શાહીબાગ વિસ્તારના આ મકાનમાં તેમનો પરિવાર એક સદી કરતાં પણ વધુ સમયથી રહેતો હતો. ૧૯૦૫માં બંધાયેલ આ હવેલીમાં ત્રણ ભાઈઓ - ચીમનભાઈ, કસ્તુરભાઈ અને નરોત્તમભાઈ સપરિવાર વસતા હતા
ગુજરાતી સિનેમા: ભાતીગળ ભૂતકાળ, રોમાંચક વર્તમાન, આશાસ્પદ ભવિષ્ય
હાલ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે સમયમાંથી પસાર થઈ રહી છે તે એક નિર્ણાયક સમયગાળો એટલા માટે છે કેમ કે અત્યારે આપણે જે કામ કરીશું તેના આધારે ગુજરાતી સિનેમાનો ઇતિહાસ રચાશે દસ વર્ષ પહેલાં જ્યારે ગુજરાતી ફિલ્મ્સ બનતી હતી ત્યારે સૌથી મોટો પ્રશ્ન હતો કે શું ગુજરાતી દર્શક ગુજરાતી ફિલ્મ જોવા માટે થિયેટરમાં આવશે? હવે એ મુશ્કેલી મહદઅંશે ઘટી ચૂકી છે
ગાંધી કોર્પોરેશન - ઇવેન્ટ મેનેજમેન્ટના મહારથી
છેલ્લાં કેટલાંય વર્ષોથી અમદાવાદના સી.જી. રોડ પર સ્થાયી ગાંધી કોર્પોરેશને આજે દેશની ઇવેન્ટ મૅનેજમૅન્ટની દુનિયામાં એક મોખરાનું સ્થાન મેળવ્યું છે. દરેક કામ ચીવટતાથી કરનારા તેઓ ડેકોરેશનના ક્ષેત્રમાં નાનામાં નાની બાબતોનો ખ્યાલ રાખી ગ્રાહકને તેના બજેટમાં મનગમતું કામ કરી આપે છે
બાળપણમાં રોપાયેલા ધંધાના મૂળ બન્યા બ્રાન્ડનું વટવૃક્ષ
અરવિંદભાઈની આજની સ્થિતિ જોતાં ભાગ્યે જ કોઈ વિચારી શકે કે તેમણે કારકિર્દીની શરૂઆત ફળ વેચીને કરી હશે
સફળતાનાં નવાં શિખરો સર કરતી રામદેવ બ્રાન્ડ
વર્ષ ૨૦૦૪ માં બ્લો ટેક્નોલોજીવાળા આકર્ષક જારમાં રામદેવ હીંગનું પ્રમોશન કરવામાં આવ્યું. આ હીંગ સમગ્ર કેટેગરીને વિકાસના માર્ગ પર મૂકનારી પ્રથમ બ્રાન્ડ બની
દિશીત નથવાણી - FMCG ક્ષેત્રે ઇમર્જિંગ આઈકોન
ગુલાબ ઓઇલ આજે સમગ્ર ભૌગોલિક વિસ્તારના લાખો લોકોના રસોડાનું અવિભાજ્ય હિસ્સો બની રહ્યું
અમદાવાદની રંગભૂમિની ગઈકાલ, આજ અને આવતીકાલ..
નવી-નવી નાટ્ય સંસ્થાઓ, નવા કલાકારો પણ રંગભૂમિને '૮૦-૯૦ના દાયકામાં મળ્યા. અમદાવાદના ઘણા કલાકાર મુંબઈ પણ ગયા અને સફળ થયા. નવા કલાકારો અમદાવાદ આવ્યા
અમદાવાદનો હું અને મારું અમદાવાદ
આ શહેરમાં મને ૪૧ વર્ષ અને આમ ૬૧૨ વર્ષ કરતાં જૂનું શહેર છે. એટલે કે ગુજરાતી કવિતામાં આદ્યકવિ નરસિંહ મહેતાના વખત જેટલું આ શહેર છે. અમદાવાદ અને અમદાવાદી જુદા નથી! વર્ષો પહેલાં જે અમદાવાદ છોડીને ગયા હોય અને હવાફેર કરવા ફરી વર્ષો પછી અમદાવાદ આવે ત્યારે એમને આ અમદાવાદ છે!' - એવું આશ્ચર્ય થાય છે
કચ્છ-સૌરાષ્ટ્રએ ખુમારીથી વાવાઝોડાનો સામનો કર્યો
વાવાઝોડાના ભૂતકાળના અનુભવની સરખામણીમાં આ વખતે લોકોને જુદો - સારો અનુભવ થયો હતો. તેને કારણે જ આ વખતે સરકારી તંત્ર સામે બહુ ફરિયાદો સાંભળવા મળી નથી
ડ્રીમ પ્રોજેક્ટ!
અમારા આમ ભોળા બહુ.… મને એ ઘણીવાર કહે, હવે ચોથી વાર તારે મેટ્રિકની પરીક્ષા આપવી નથી. ભૂલથી જો પાસ થઈ જાય, તો સમાજના લોકોને પહોંચી ન વળાય
ગદર-૨, એનિમલ અને OMG: તમે કઈ ફિલ્મ જોશો?
બંને ભાઈઓ સની દેઓલ અને બોબી દેઓલની ફિલ્મો મોટા પડદે ટકરાશે
લામાયુરુ, એ મૂનલેન્ડ ઓફ લદ્દાખ
યોગી નારોપાની પ્રાર્થનાથી લામાયુરુ ગામના તળાવનું પાણી ઓસરી ગયું. ત્યાં ચંદ્રની ભૂમિ પર રચાય તેવો મૂનસ્કેપ રચાયો ને નારોપાએ પર્વતો, ટેકરીઓની વચ્ચે લામાયુરૂ મઠની સ્થાપના કરી
સ્ત્રીસશક્તિકરણ માટે મહત્ત્વનાં છેઃ સ્રી, સમાજ અને સમાનતાની સમજ
વર્તમાન સમયમાં વધુ પ્રમાણમાં સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર બની છે, પરંતુ સામાજિક ધોરણે જે પ્રયાસો થઈ રહ્યા છે તે પૂરતા નથી એવું જણાઈ રહ્યું છે. આ માટે ઘણાં બધાં કારણો જવાબદાર છે, પરંતુ જો કોઈ સૌથી મોટું અને મહત્ત્વનું કારણ હોય તો તે છે અસમાનતાનો ભાવ
સંવેદના સુવાલકાની ડોક્ટરમાંથી એક્ટર થવાની સફર
હૅપી ફૅમિલી પ્રાઇવેટ લિમિટેડ, ‘બે યાર’ અને ‘નટસમ્રાટ’ જેવી ગુજરાતી ફિલ્મ તથા ‘દૃશ્યમ-૨’ અને આ સપ્તાહે (૧૫મી જૂન) ઍમેઝોન પ્રાઇમ પર આવી રહેલા શૉ ‘જી કરદા’માં મહત્ત્વનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી સંવેદના સુવાલકાની ‘અભિયાન' સાથે એક્સક્લુઝિવ વાતચીત.
દીર્ઘકાલીન ગુજરાતી સામયિકોના તંત્રીઓનું સન્માન
ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિનું જેમણે સંવર્ધન કર્યું છે અને જેમણે ધર્મ અને સંસ્કારની જાળવણી કરી છે એવાં સામયિકોનું સન્માન કરવાનો અલૌકિક, અદ્વિતીય અને આ પ્રસંગ અદ્ભુત, અભિનંદનને પાત્ર છે
પંઢરપુર વિઠોબાનાં એક મુસ્લિમ પરમ ભક્ત જૈતૂન બી
જૈતૂન બી ઉર્ફે જયદાસ મહારાજ આજે તેમના ગામમાં સમાધિસ્થ છે. જ્યાં તેમના ઘરની પાસેથી જગ્યાએ જ તેમની સમાધિ છે. એ જ સમાધિના ઉપરના ભાગે બનાવવામાં આવેલી જૈતૂન બીની મૂર્તિ સાથે શ્રીકૃષ્ણ અને વિઠ્ઠલ રખુમાઈની મૂર્તિ પણ છે. ભાવિક ખૂબ શ્રદ્ધાપૂર્વક આ સ્થાનનાં દર્શનનો લાભ લે છે
આધ્યાત્મિક માર્ગમાં મુદ્રાઓનું મહત્ત્વ
મૉડર્ન મનુષ્યની સવારથી સાંજ સુધીની મહત્તમ ક્રિયાઓ જો આંગળીઓ ના હોય તો અટકી જાય કે ધીમી પડી જાય
વિવિધ વર્ડ્ઝની વિચિત્ર વ્યુત્પત્તિ
વ્યુત્પત્તિ માત્ર શબ્દવિન્યાસ કરી કેવળ શબ્દજ્ઞાન નથી આપતી, વ્યુત્પત્તિ દ્વારા પહેલાનાં ઇતિહાસ તેમ જ સંસ્કૃતિ સાથે ઘણો ખ્યાલ આવે છે વ્યુત્પત્તિ શબ્દોના અર્થનો બોધ કરનારી શક્તિ છે
શરદ પવારે અજિત પવારને હાંસિયામાં ધકેલી દીધા
પોતાના અસલી રાજકીય વારસ સુપ્રિયા સુલે છે એ પવારે સ્પષ્ટ કરી દીધું. અજિત પવારને કદ પ્રમાણે વેતરી નાખવાની તક વિચક્ષણ પવારે ઝડપી લીધી, એમાં વિલંબ પણ કર્યો નહીં
અમેરિકાએ જ્યારે ભારતીય લોકતંત્રની પ્રશંસા કરી
અમેરિકા કે ત્યાંનું વહીવટી તંત્ર કોઈ દેશની લોકશાહીની પ્રશંસા એ માત્ર ત્યાંની સરકારને સારું લગાડવા માટે કરે નહીં તેમ જ કોઈના દબાણથી પણ કરે નહીં અને એટલે જ જ્યારે અમેરિકા ભારતીય લોકતંત્રની પ્રશંસા કરે ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે
ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળે છે ત્યારે..
કોંગ્રેસનો ગઢ ગણાતા આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નહીં. આમ આદમી પાર્ટીને એક બેઠક મળી
મારા માટે ફિલ્મો મહત્ત્વની નથીઃ જેનિફર વિંગેટ
જાણીતી ટીવી ઍક્ટ્રેસની ૨૦૧૫માં બની ચૂકેલી ‘ફિર સે’ નામની ફિલ્મ આખરે ઓટીટી પર રિલીઝ થઈ.
ચિત્રકળા પણ આપી શકે છે જીવનદાન
ભુજનાં એક શિક્ષિકા પોતાના સંતાનના મૃત્યુ પછી ડિપ્રેશન સહિતની અનેક માંદગીનો શિકાર બન્યાં હતાં ત્યારે તેમણે ચિત્રકળાના પોતાના શોખને જીવંત કર્યો તો આ શોખે તેમને સજીવન કર્યાં. આજે ૮૩ વર્ષની ઉંમરે પણ તેઓ પોતાના શોખને જીવન બનાવીને જિંદગીને માણી રહ્યાં છે. કચ્છી કળા સાથે દોરેલાં રામાયણ, જૈન તીર્થંકરો, શ્રીનાથજી, રાધા-કૃષ્ણનાં ચિત્રો તેમની આજીવન ચિત્રસાધનાની શાખ પૂરે છે. તીર્થંકરોનાં ચિત્રો રાજસ્થાનના દેરાસરની શોભા બન્યાં છે.
વિદ્યુત ઠાકર: સમભાવ જૂથના સંનિષ્ઠ શુભેચ્છકની વિદાય
દેવેન્દ્ર ઓઝા તેમાંના એક. તેઓ ગુજરાતમાં દિલ્હીના અંગ્રેજી અખબાર ‘સ્ટેટ્સમૅન’ના પ્રતિનિધિ હતા અને ‘સંદેશ’ દૈનિકમાં ‘વનમાળી વાંકો’ નામે રાજકીય કટાક્ષની કૉલમ લખતા, જે ખૂબ જ લોકપ્રિય હતી
ગરીબ વિધાર્થીઓને મળ્યો સંવેદનાનો સ્પર્શ
તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ‘સ્પર્શ સંવેદના ફાઉન્ડેશન’ દ્વારા નિઃશુલ્ક નીટની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. બહારથી શિક્ષકો બોલાવીને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. એટલું જ નહીં, રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે
દમણ, ધ ઓલ્ડ ટાઉન એન્ડ ધ સી
અરબી સમુદ્રના આ કાંઠે સૂર્ય સ્નાન, સ્વિમિંગ, પેરાસેલિંગ, પિકનિક અને દરિયાની રેતીથી મહેલ બાંધવાની મસ્તી આપતો આ બીચ સ્ટ્રીટ ફૂડની લિજ્જત પણ આપે છે
માનવજાતની ભૂલો
ભૂલોનું મૂળ કારણ મિથ્યાદર્શન છે અને તે અનાદિથી છે. તે કોઈના શીખવવાથી થયું નથી, તેથી તેને નિસર્ગજ મિથ્યાદર્શન પણ કહે છે. ગાંધીજીનું જેમ એક લેવલ હતું તેમ સિસેરો પણ અસાધારણ વ્યક્તિ હતા. એ સમયના સફળ રાજકારણી, વકીલ ’ને લેખક એવા સિસેરોની બુદ્ધિ ઊંડું નિરીક્ષણ કરી 'ને લાંબું વિચારી શકતી હતી. લેટિન ભાષાના ઘડતરમાં તેમનો ફાળો મહત્ત્વનો. એમણે માણસજાતની છ ભૂલો જાહેર કરી હતી