જય જય રામકૃષ્ણ હિર
જય જય રામકૃષ્ણ હરિ બોલા
પુંડલિક વર દે હરિ વિઠ્ઠલ
પરમપૂજ્ય હનુમાનદાસ મહારાજ રામાનંદ ભૈરાગ અને જૈતૂન બી ઉર્ફે જયદાસ ટ્રસ્ટ ફંડ પૂર્ણ દ્વારા પંઢરપુરના આશ્રમમાં પ્રત્યેક એકાદશીના દિવસે કોઈ ને કોઈ મહારાજ સમાજ પ્રબોધન હેતુના ઉપદેશથી કીર્તન કરે છે. પંઢરપુરની જેમ જ આળન્દીના આશ્રમમાં પણ આ ટ્રસ્ટ દ્વારા ભજન-કીર્તનની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. આ ટ્રસ્ટમાં જૈતૂન બી ઉર્ફે જયદાસ મહારાજનું નામ આદર સાથે લેવામાં આવે છે. લગભગ બાર વર્ષ પહેલાં જૈતૂન બી ઉર્ફે જયદાસ મહારાજનું દેહાવસાન થયું.
વર્ષ ૨૦૧૦માં પંઢરપુર માટે આળન્દીથી નીકળનારી વારીમાં જૈતૂન બી હંમેશાં નામાસંગ કીર્તન દિંડી નામે સ્થાપેલી દિંડીમાં પોતાના સમૂહ સાથે આળન્દીથી પંઢરપુર વારી માટે નીકળી પડતાં. દરેક વખતની જેમ તેમણે ભવાની પેઠમાં રામોશી ગેટ પાસે તેમના શિષ્ય સુધીર મદન ખાંગટે પાટીલને ત્યાં મુકામ કર્યો. રાત્રે ભજન કીર્તન દ્વારા બધા વા૨કરી અને સાંભળનારા શ્રોતાઓનું પ્રબોધન કર્યું. બીજા દિવસે સવારે વારીમાં જ તેમણે દેહ ત્યાગ કર્યો.
જૈતૂન બી ઉર્ફે જયદાસ મહારાજ આજે તેમના ગામમાં સમાધિસ્થ છે. જ્યાં તેમના ઘરની પાસેથી જગ્યાએ જ તેમની સમાધિ છે. એ જ સમાધિના ઉપરના ભાગે બનાવવામાં આવેલી જૈતૂન બીની મૂર્તિ સાથે શ્રીકૃષ્ણ અને વિઠ્ઠલ રખુમાઈની મૂર્તિ પણ છે. ભાવિક ખૂબ શ્રદ્ધાપૂર્વક આ સ્થાનનાં દર્શનનો લાભ લે છે.
هذه القصة مأخوذة من طبعة June 24, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 24, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ
શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?
મૂવી-ટીવી
કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.
બિજ-થિંગ
યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.
વાયરલ પેજ
નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?