અમેરિકામાં સ્થળાંતર કરવું છે?
ABHIYAAN|April 08, 2023
મનુષ્ય પણ સ્થળાંતરની બાબતમાં અપવાદરૂપ નથી. હજારો વર્ષ પહેલાં આર્યોએ ભારતમાં સ્થળાંતર કર્યું. પોર્ટુગલના પોર્ટુગીઝ અને સ્પેનના સ્પેનિસ લોકોએ સ્થળાંતર કર્યાં. ઇંગ્લેન્ડના અંગ્રેજોએ સ્થળાંતરની બાબતમાં માઝા જ મૂકી દીધી. એમણે વિશ્વના બધા જ દેશોમાં સ્થળાંતર કર્યું. ભારતીયો સ્થળાંતર કરે એમાં આથી કંઈ જ નવાઈ નથી. સ્થળાંતર કરનારી વ્યક્તિ દેશદ્રોહી નથી બની જતી
ડો.સુધીર શાહ
અમેરિકામાં સ્થળાંતર કરવું છે?

અમેરિકામાં આજે ૩૦ લાખથી વધુ ભારતીયો ગ્રીનકાર્ડધારક યા અમેરિકન સિટીઝન તરીકે કાયમનો વસવાટ કરી રહ્યા છે. છેલ્લાં દસ વર્ષથી વધુ સમયથી દર વર્ષે એક લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની જુદી-જુદી યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે. સ્પેશિયાલિટી ઓક્યુપેશન વર્કરો માટે એચ-૧બી વિઝાની વાર્ષિક કોટાની મર્યાદા ૮૫,૦૦૦ની છે. ભારતીયો એમાંના ૬૦ ટકા પ્રાપ્ત કરે છે. આંતર કંપની ટ્રાન્સફરી મેનેજરો, એક્ઝિક્યુટિવો અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓના અમેરિકાના ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ હેઠળ જે ખાસ નોન-ઇમિગ્રન્ટ શ્રેણીના એલ-૧ વિઝા ઘડવામાં આવ્યા છે, એની હેઠળ ભારતીય વેપારીઓ ખૂબ મોટી સંખ્યામાં અમેરિકામાં બિઝનેસ કરી રહ્યા છે. આ ઉપરાંત જુદા-જુદા પ્રકારના નોન-ઇમિગ્રન્ટ વિઝા ઉપર સંખ્યાબંધ ભારતીયો ટૂંક સમય માટે વિવિધ કાર્યો કરવા રોજેરોજ અમેરિકા જાય છે. અમેરિકાના નોનઇમિગ્રન્ટ વિઝા સૌથી વધુ સંખ્યામાં ભારતીયો મેળવી રહ્યા છે.

અમેરિકામાં જે ડૉક્ટરો છે, એમાં ૧૦ ટકા ભારતીયો છે. અમેરિકાની શાળા અને કૉલેજોમાં શિક્ષણ આપતા ટીચરો અને પ્રોફેસરોમાં ભારતીયોની સંખ્યા ખૂબ જ મોટી છે. સિલિકોન વેલી જે કમ્પ્યુટરના વ્યવસાય માટે જગજાહેર છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવનારા વિશ્વના સર્વે શ્રેષ્ઠ નિષ્ણાતો ત્યાં આવેલી જુદી-જુદી કંપનીઓમાં કાર્યરત છે એ સર્વેમાં ત્રીજા ના નિષ્ણાતો ભારતીયો છે. અમેરિકામાં આવેલી હાઈટેક કંપનીઓના પાંચ ટકા જેટલા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરો ભારતીયો છે.

This story is from the April 08, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the April 08, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
ABHIYAAN

‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...

રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!

time-read
5 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વાગ્દ્ત્તાના વિઝા

time-read
3 mins  |
Abhiyaan Magazine 27/04/2024
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
ABHIYAAN

ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને

બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
ABHIYAAN

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન

જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
ABHIYAAN

અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!

સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
ABHIYAAN

કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ

કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.

time-read
6 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વન્ય જીવન
ABHIYAAN

વન્ય જીવન

ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
શ્રદ્ધા
ABHIYAAN

શ્રદ્ધા

રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન

time-read
5 mins  |
Abhiyaan Magazine 27/04/2024