The Perfect Holiday Gift Gift Now

એક શહેર એક નામ : અમદાવાદ

ABHIYAAN

|

Abhiyaan Magazine 02/08/2025

અમદાવાદ अमदावाद AMDAVAD

- ડો. માણેક પટેલ

એક શહેર એક નામ : અમદાવાદ

विस्तीर्णहट्टावलीराजमार्गा उत्तुंगहर्म्यं जिनशुभ्रगेहाः ।

पुंभिर्धनाढ्यैश्च तथा गुणाढ्यै रहम्मदावाद इतीह द्रंगः ॥ १२ ॥

અમદાવાદની વર્ષ ૧૮૪૭માં બંધાયેલાં હઠીસિંહનાં દહેરાંમાં એક સંસ્કૃત શિલાલેખ આવેલો છે. તેના એક શ્લોકનો ગુજરાતી ભાવાર્થ જોઈએ. ‘વિસ્તૃત હાટ, લાંબા રાજમાર્ગો, ઊંચા મહેલો, શુભ્ર જિનાલયો, ધનાઢ્ય અને ગુણાઢ્ય નિવાસીઓ, એ બધાથી શોભતું અમદાવાદ નગર છે.’ આજે પણ આ લખાણ કેટલું બધું વાસ્તવિક છે.

વર્ષ ૨૦૧૭માં ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અમદાવાદને મળ્યો છે. એ માટે અમે સૌ નગરજનો ગૌરવ અનુભવીએ છીએ. આપણું શહેર રાજ્ય, દેશ-દુનિયામાં અને નકશા ઉપર અમદાવાદ, અહમનાવાવ, Ahmedabad તરીકે એમ ત્રણ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં અલગ-અલગ રીતે ઓળખાય છે. અમદાવાદ નામ સાથે સંકળાયેલી પાયાની માહિતી જાણીએ.

પ્રાચીન સમયમાં, અમદાવાદ આશાભીલનું આશાપુર, આશાપલ્લી કે આશાવલ હતું. દશમી સદીમાં આશાવલના અસ્તિત્વના પુરાવા ઉપલબ્ધ છે. અગિયારમી સદીમાં, રાજા કર્ણદેવ સોલંકીએ આશાવલ જીતીને, નવું નામ કર્ણાવતી રાખ્યું. ઐતિહાસિક નોંધ મુજબ કર્ણાવતી લશ્કરી થાણું હતું. એ સમયમાં આશાવલ અને કર્ણાવતી બંને નામના ઉલ્લેખો જોવા મળે છે. શહેરનો જૈન સમાજ અમદાવાદને ‘રાજનગર’ તરીકે ઉલ્લેખે છે.

વર્ષ ૧૪૧૧માં સુલતાન અમહદશાહે પાટણથી અહીં આવીને સાબરમતી નદી કિનારે તંબુ તાણી, અદમવાવાવ વસાવ્યું હતું. અમદાવાદને મળેલો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો કોટ વિસ્તાર પૂરતો જ મર્યાદિત છે અને ૧૪૧૧માં સ્થપાયેલા અમદાવાદ માટેનો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એ પ્રમાણે ડોઝિયર બનાવ્યું હતું.

MÁS HISTORIAS DE ABHIYAAN

ABHIYAAN

ABHIYAAN

અમેરિકન સ્વપ્નધારકો માટે વર્ષ ૨૦૨૬

જેઓ ઇમિગ્રન્ટ વિઝાના ઇચ્છુકો હશે, જેમની અમેરિકામાં કાયમ રહેવાની ઇચ્છા હશે, એમને જો અંગ્રેજી ભાષા આવડતી ન હોય તો કદાચ એમને અમેરિકામાં કાયમ રહેવાની છૂટ આપવામાં નહીં આવે

time to read

3 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

મેડિટેશનનો માઉન્ટ એવરેસ્ટ એટલે કોઈ પણ ક્રિયા કે કાર્યમાં મનનું સ્થિર અને સ્વચ્છ હોવું

આખો દિવસ કામ કરીને સાંજે વાળુ કરીને એકતારો લઈને બેઠેલા કોઈ ગામડાના દાદાને પૂછો કે, “દાદા, મેરુ તો ડગે, પણ જેનાં મનડાં ડગે નહિ’ગંગાસતીનું આ ભજન સમજાવોને !’’ તો એ દાદા એમ કહેશે કે...

time to read

3 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

કેલિફોર્નિયાથી આવેલો ટહુકો - હેતલ જાગીરદાર

હેતલ ખૂબ સારું ગાય છે. જૂના કવિઓની સાથે નવા કવિઓની રચનાઓને સંગીતબદ્ધ કરે છે. કેલિફોર્નિયામાં તેમનું પોતાનું સ્વરાંજલિ નામનું ગરબા બૅન્ડ છે, જે નવરાત્રિમાં ધૂમ મચાવે છે

time to read

5 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

પ્રવાસન

સંગમ સિટી પ્રયાગરાજમાં શોભતું ભારતીય, ઇસ્લામિક અને ફ્રેન્ચ ગોથિક વાસ્તુકલાના સંગમ સમું All Saint Cathedral decion

time to read

5 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

નાટક સાથે લોકોનું અનુસંધાન ખૂબ મહત્ત્વનું છે : વિવેક શાહ

‘તું તો ગયો’ અને ‘કમિટમેન્ટ’ સહિતની ફિલ્મો કરનાર વિવેક શાહ કહે છે, ‘અમારો પ્રયત્ન રહ્યો છે કે નાટક એવું બને કે તે જોનાર દરેક વ્યક્તિને તેમાં પોતાની જાત દેખાય. તે નાટક સાથે કનેક્ટ કરશે તો જ પૂરતો આનંદ લઈ શક્શે.'

time to read

2 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

વામા-વિશ્વ બ્યુટી

સ્કીન ટાઇપને ઓળખીને કરો પ્રોડક્ટનો ઉપયોગ

time to read

2 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

કચ્છ માટે સરદાર પટેલના મનમાં ભરપૂર ભાવ હતો

સરદાર કચ્છમાં ભલે એક જ વખત આવ્યા હતા, પરંતુ તેઓ સતત કચ્છી લોકનેતાઓના સંપર્કમાં રહીને આ વિસ્તારના પ્રશ્નોથી સારી રીતે વાકેફ થયા હતા. કચ્છના ભારત સાથેના જોડાણની વાત હોય કે વિસ્થાપિત સિંધી સમુદાયના પુનર્વસનનો પ્રશ્ન હોય, સરદારે સતત કચ્છને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભાગલા પછી કરાચી બંદરના બદલે પશ્ચિમ ભારતના કંડલા બંદર વિકસાવવાનું સ્વપ્ન પણ તેમનું જ હતું.

time to read

5 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

અરવલ્લી, રણ અને બદલાતું હવામાનઃ હકીકત અને ભ્રમ

અરવલ્લી નાશ પામશે એટલે સમગ્ર ઉત્તર ભારત રણ બની જશે - આ ભય ભ્રામક છે. હકીકતમાં આજે ચિંતા કરવી હોય તો રણ બચાવવાની કરવી જોઈએ. રણ પ્રદેશ ધીરે-ધીરે વન પ્રદેશમાં ફેરવાઈ રહ્યો છે.

time to read

7 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

આ બુલેટધામમાં થાય છે બાઈકની બાઈકની પૂજા

જોધપુર પાસે આવેલા આ મંદિરમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઈકસવારની પણ અર્ચના થાય છે અને તેને દારૂ પણ પીવડાવાય છે...

time to read

3 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

નીરખને ગગનમાં....

બટેશ્વર મંદિર સમૂહ એક પુનઃસ્થાપિત તીર્થસ્થાન

time to read

4 mins

Abhiyaan Magazine 03/01/2026

Listen

Translate

Share

-
+

Change font size