Try GOLD - Free
હવે મુંબઈમાં ઉપલબ્ધ છે અત્યાધુનિક રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સિસ્ટમ
Chitralekha Gujarati
|February 20, 2023
મુંબઈના પ્રથમ થર્ડ જનરેશન રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી સેન્ટરનો ૨૦૨૧માં આરંભ થયો ત્યારથી ૨૦૦ કરતાં વધારે રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી છે.
-

બધાં દર્દ આપમેળે મટી જતાં નથી. સારવાર લેવામાં જરાય વિલંબ ન કરો.
મુંબઈ અને ભારતમાં હાલ ઘૂંટણ બદલવાની (ની-રિપ્લેસમેન્ટ) શસ્ત્રક્રિયા સૌથી સામાન્ય વૈકલ્પિક સર્જિકલ પ્રક્રિયા ગણાય છે. મુંબઈની ‘અદિતિ હૉસ્પિટલ' (મલંડ) દ્વારા શરૂ કરવામાં આવેલી રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સિસ્ટમ' ઘૂંટણ પ્રત્યારોપણના દર્દીઓને ઉપલબ્ધ સૌથી અદ્યતન સિસ્ટમ છે. ‘અદિતિ હૉસ્પિટલ’ના રોબોટિક ઓર્થોપેડિક સર્જન ડૉ. શૈલેન્દ્ર પાટીલ છેલ્લા એક વર્ષથી ‘રોબોટિક ની-રિપ્લેસમેન્ટ' સર્જરી કરી રહ્યા છે, જેનાં અસાધારણ પરિણામ મળ્યાં છે. આજ સુધીમાં એમણે આ નવીનતમ ટેક્નોલૉજીના ઉપયોગ સાથે ઘૂંટણ બદલવાની ૨૦૦થી વધારે શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક કરી છે.
‘અદિતિ હૉસ્પિટલમાં અમે દર્દીઓને સૌથી અદ્યતન ટેક્નોલૉજી અને સૌથી સુરક્ષિત સર્જિકલ પ્રક્રિયા પૂરી પાડીએ છીએ, જેથી દર્દીઓ ખૂબ ઝડપથી તથા સાવ પીડા વગર સાજા થાય છે.’ એમ ડૉ. શૈલેન્દ્ર પાટીલ કહે છે.
‘થર્ડ જનરેશન રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવનારા દર્દીઓને ભાગ્યે જ ગૂંચવણો ઊભી થાય છે. એમને પીડા ઓછી રહે છે, ગભરાટ ઓછો રહે છે અને લોહી પણ ઓછું ગુમાવવું પડે છે. તેઓ ખૂબ ઝડપથી એમની રાબેતા મુજબની દૈનિક પ્રવૃત્તિ ફરી શરૂ કરી શકે છે.’ એમ તેઓ ઉમેરે છે.
રોબોટિક ટોટલ ની (ઘૂંટણ)-રિપ્લેસમેન્ટ
This story is from the February 20, 2023 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size