Try GOLD - Free

પાકિસ્તાન : બાત કરોડો કી, દુકાન પકોડો કી ઔર

ABHIYAAN

|

Abhiyaan Magazine 31/05/2025

ભારતને થોડું ઘણું નુકસાન સહન કરવું પડશે, પણ તુર્કીયે અને અઝરબૈઝાન બંનેએ વધુ સહન કરવું પડશે. ૨૦૨૩માં બંનેનો અનુક્રમે ત્રણ અને બે લાખ ભારતીયોએ પ્રવાસ કર્યો હતો. તે મોટી આવક તેઓએ ગુમાવવી પડશે

- વિનોદ પંડ્યા

પાકિસ્તાન : બાત કરોડો કી, દુકાન પકોડો કી ઔર

તમે અમારો ધર્મ જોઈને માર્યા હતા અને અમે તમારાં કર્મ જોઈને તમને માર્યા છે.' પાકિસ્તાન સાથેના યુદ્ધવિરામ બાદ દેશના સંરક્ષણ મંત્રીએ આ સત્ય-સુંદર વાક્યો ઉચ્ચાર્યા હતા. રામાયણમાં હનુમાનજીના વાક્યનો પુનરોચ્ચાર કરતાં રાજનાથ સિંહે કહ્યું કે, આપણાઓને જેઓએ માર્યા હતા તેઓને (શ્રીલંકામાં) અમે માર્યા છે. સનાતન સંસ્કૃતિની ભાવનાને કેન્દ્રમાં રાખી હમણાંના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનના કોઈ નાગરિક વિસ્તારોમાં હુમલાઓ કર્યા નથી. સામાન્ય નાગરિકોને માર્યા નથી. જ્યારે પાકિસ્તાને કાશ્મીર અને જમ્મુના સરહદ પરના નિર્દોષ રહીશો પર તોપગોળા અને ગોળીઓ છોડી ભારતના પચ્ચીસથી વધુને હણ્યાં છે. ઇસ્લામવાદી પાકિસ્તાનના શરીરીમાં રાક્ષસ ઘૂસી ગયો છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજીએ કહ્યું હતું તેમ, પ્રજાનું રક્ષણ કરવું તે રાજાનું કર્તવ્ય છે અને તે માટે હિંસા આચરવી પડે તો તે હિંસા નથી, પણ ધર્મ છે અને વડાપ્રધાને એ કર્તવ્યનું, એ ધર્મનું પાલન કરી બતાવ્યું છે. નરેન્દ્ર મોદી સમક્ષ, દેશ આજે નતમસ્તક છે અને ખુશીથી ગદ્ગદ્ પણ છે.

રાષ્ટ્રધર્મ સમજવાનો જેઓમાં વિવેક છે, એવા કોંગ્રેસના શશી થરૂર, અન્યથા મોદીના વિરોધી અસદુદ્દીન ઓવૈસી, ડીએમકેનાં કનીમોઝી અને એનસીપીનાં સુપ્રિયા સુલે વગેરે વિરોધ પક્ષમાં હોવા છતાં સમયની માગ અનુસાર દેશ, સરકાર અને સેનાની પડખે મક્કમતાથી ઊભાં રહ્યાં છે. ભારતની મશહૂર બિલ્લોરાની રાહુલ અને એક સમયે ઉત્તર પ્રદેશની આખી સરકાર બાહુબલિઓને હવાલે કરી દીધી હતી તે, સમાજવાદી અખિલેશ ઝરખ સિવાય દેશમાં બીજા કોઈને કશો વાંધો નથી. તુર્કીય દ્વારા પાકિસ્તાનને મદદ કરાઈ તે માટે પત્રકાર પરિષદમાં પ્રશ્ન પૂછાયો તો જયરાવણ રમેશ અને પવન રાજીવ ખેડા, સૉરી...પવન ખેડા, બંનેનો નશો હવા થઈ ગયો એ એકમેક સામે માઇક ધરી રમેશ કહે, તું જવાબ આપ, ખેડા કહે તું આપ, એ રમત શરૂ થઈ ગઈ. ગાંધી બની ચૂકેલાં રાજમાતાને ત્યાં મગજ ગિરવે મૂકવાથી કેવી માનસિક ભ્રમણા ઓ અને ગુલામી માનસ પેદા થાય છે, તેનું આ વ્યવસ્થિત અને નકોર ઉદાહરણ છે.

MORE STORIES FROM ABHIYAAN

ABHIYAAN

ABHIYAAN

નીરખને ગગનમાં....

વિજયનગર સામ્રાજ્યની કલાકીય વિરાસત કિન્નલ કાષ્ઠકલા

time to read

4 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

વિઝા વિમર્શ

પૂર્વનિયોજિત ઇરાદાઓ

time to read

3 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

ધર્મેન્દ્રઃ જેણે હિન્દી સિનેમામાં હીરોને નવો ચહેરો આપ્યો

ધર્મેન્દ્રએ ફિલ્મોમાં સ્થાપિત આ ત્રિપુટી વચ્ચે પોતાનું સ્થાન ઊભું કર્યું. તેમણે એક એવા હીરોને સિનેમાના પડદે આકાર આપ્યો કે જે મહેનતકશ હતો, ગુસ્સો પણ ખૂબ કરતો હતો અને મુક્ત રીતે હાસ્ય પણ કરતો હતો. આ હીરો ફિલ્મના મોટા પડદે આદર્શ નાયક ન હતો. એ જનતાનો પ્રતિનિધિ હતો. પંજાબથી આવેલા આ દેશી યુવાનની બોડી લેંગ્વેજ રૉ કહેતાં દેશી હતી.

time to read

4 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

હૃદયનાં બંધ કમાડ તોડીને કોઈ પકવાન મૂકી ગયું હોય એવી ફિલ્મ!

‘લાલો’ના ડિરેક્ટર કહે છે કે, ‘અંતરીક્ષમાં અનેક વાર્તાઓ ઘૂમતી રહે છે. એ વાર્તાઓ આપણી વચ્ચે આવવા માટે યોગ્ય સમયે કોઈ ને કોઈ વ્યક્તિને પસંદ કરે છે. આ ફિલ્મની સ્ટોરીએ અમને પસંદ કર્યા છે.'

time to read

3 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

૨૬૨ વર્ષ પહેલાંનું ઝારાનું યુદ્ધ શહીદ સ્મારક અને શ્રદ્ધાંજલિ

અઢી સદી પહેલાં કચ્છની જ એક વ્યક્તિની મહત્ત્વાકાંક્ષાએ કચ્છના અસ્તિત્વને ભયમાં મૂક્યું હતું. માતૃભૂમિને પરાધીન થતી બચાવવા કચ્છની દરેક કોમના યુવાનો ઝારાનું યુદ્ધ લડ્યા હતા અને શહીદી વહોરી હતી. આ યુદ્ધના પરિણામ સ્વરૂપ જ કચ્છમાં વહ્યું જતું સિંધુ નદીનું પાણી અટકાવવા માટે સિંધના બાદશાહે બંધ બાંધ્યો હતો. ત્રણ દિવસના યુદ્ધમાં કચ્છના ૪૦ હજારથી વધુ અને સિંધના ૬૦ હજારથી વધુ વીરો મૃત્યુ પામ્યાં હતાં.

time to read

5 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ

time to read

2 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ચતુરાઈ હોય તો ચાર રસાયણથી ચારે કોર મજા મળે

time to read

6 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

સારાન્વેષ

ચાર્વાકવાદ અને સ્ટાર્ટ-અપ કલ્ચરઃ દેવું કરીને દમદાર થાઓ!

time to read

4 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

પ્રવાસન

ભારતીય કલા જગતનો Festive તાજ : The serendipity Arts Festival, પણજી, ગોવા

time to read

5 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

રાજકાજ

કર્ણાટક કોંગ્રેસ સરકારનો મામલો ફરી મોવડી મંડળ પાસે

time to read

2 mins

Abhiyaan Magazine 06/12/2025

Listen

Translate

Share

-
+

Change font size