Denemek ALTIN - Özgür
ભુજના હમીરસરમાં પાણી ક્યાંથી આવે છે?
ABHIYAAN
|Abhiyaan Magazine 31/05/2025
બાળકોને શાળામાં પર્યાવરણ વિશે ભણાવાય છે, પરંતુ ભુજનાં બાળકોને સ્થાનિક પર્યાવરણ, તેની જાળવણી વિશે રમતાં-રમતાં સમજાવાય છે. બાળકો તે સમજીને પોતે સામાન્ય વ્યવહારમાં પણ તેનો અમલ કરે છે. ઘર અને આસપાસના લોકોને તેના વિશે સમજ આપે છે.
સામાન્ય રીતે બાળકો પાણી તો નળમાંથી આવે છે તેમ જ માને છે, પરંતુ આ પાણી હકીકતે નળમાં ક્યાંથી આવ્યું તેની તેમને ખબર હોતી નથી. ભુજવાસીઓના મન હમીરસર તળાવનું મહત્ત્વ અદકેરું છે. નાનું બાળક પણ તેના વિશે જાણે છે. ચોમાસામાં છલોછલ ભરાયેલા હમીરસરને જોઈને રાજી થાય છે, પરંતુ તેમાં પાણી ક્યાંથી આવે છે, તે વિશે તે બેખબર હોય છે. કોઈને પૂછીએ તો બહુ બહુ તો કહેશે કે વરસાદથી આવે છે, પરંતુ વરસાદનું પાણી હમીરસર સુધી બહુ લાંબો પ્રવાસ ખેડીને આવે છે. આ અને આવી સ્થાનિક પર્યાવરણ અંગેની વાતો વિશે બાળક માહિતગાર બને, પર્યાવરણની જાળવણી માટે તેની દૃષ્ટિ ખીલે, તે પોતે પર્યાવરણનું સંતુલન જાળવવાના ફાયદા સમજે, અન્યને પણ સમજાવે, તે હેતુથી ભુજમાં એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. બાળકો તરફથી તેને ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
કચ્છ મહિલા વિકાસ સંગઠન સહિત સામાજિક સંસ્થાઓના સંયુક્ત પ્રકલ્પ ‘હોમ્સ ઇન ધ સિટી' દ્વારા શહેરી પર્યાવરણ શિક્ષણ અંગે એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેમાં ધો. ૪થી ૮ના સરકારી શાળામાં ભણતાં બાળકોનો સમાવેશ કરાયો છે. મોટી વ્યક્તિઓને પર્યાવરણ વિશે જાણકારી આપીએ તેના કરતાં જો નાનાં બાળકોને જ તે સમજાવીએ તો સમાજમાં બદલાવ વધુ સારી રીતે આવી શકે. આ બદલાવ લાંબા સમય સુધી રહી શકે. બાળકમાં કોઈ વિચારનું બીજ રોપાય તો ભવિષ્યમાં સારા ફળ મળી શકે. આ વિચારથી શરૂ થયેલો પ્રોજેક્ટ છે, અર્બન ઍન્વાયરોમૅન્ટ એજ્યુકેશન. ગુજરાત એનર્જી ડેવલપમૅન્ટ એજન્સી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ક્લાઇમેટ ચેન્જ ઍવૉર્ડ જાહેર થયા હતા. જેમાં આ પ્રોજેક્ટને શૈક્ષણિક સંસ્થાનોની કૅટેગરીમાં ત્રીજું સ્થાન મળ્યું હતું.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 31/05/2025 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
ABHIYAAN'den DAHA FAZLA HİKAYE
ABHIYAAN
અમેરિકન સ્વપ્નધારકો માટે વર્ષ ૨૦૨૬
જેઓ ઇમિગ્રન્ટ વિઝાના ઇચ્છુકો હશે, જેમની અમેરિકામાં કાયમ રહેવાની ઇચ્છા હશે, એમને જો અંગ્રેજી ભાષા આવડતી ન હોય તો કદાચ એમને અમેરિકામાં કાયમ રહેવાની છૂટ આપવામાં નહીં આવે
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
મેડિટેશનનો માઉન્ટ એવરેસ્ટ એટલે કોઈ પણ ક્રિયા કે કાર્યમાં મનનું સ્થિર અને સ્વચ્છ હોવું
આખો દિવસ કામ કરીને સાંજે વાળુ કરીને એકતારો લઈને બેઠેલા કોઈ ગામડાના દાદાને પૂછો કે, “દાદા, મેરુ તો ડગે, પણ જેનાં મનડાં ડગે નહિ’ગંગાસતીનું આ ભજન સમજાવોને !’’ તો એ દાદા એમ કહેશે કે...
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
કેલિફોર્નિયાથી આવેલો ટહુકો - હેતલ જાગીરદાર
હેતલ ખૂબ સારું ગાય છે. જૂના કવિઓની સાથે નવા કવિઓની રચનાઓને સંગીતબદ્ધ કરે છે. કેલિફોર્નિયામાં તેમનું પોતાનું સ્વરાંજલિ નામનું ગરબા બૅન્ડ છે, જે નવરાત્રિમાં ધૂમ મચાવે છે
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
પ્રવાસન
સંગમ સિટી પ્રયાગરાજમાં શોભતું ભારતીય, ઇસ્લામિક અને ફ્રેન્ચ ગોથિક વાસ્તુકલાના સંગમ સમું All Saint Cathedral decion
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
નાટક સાથે લોકોનું અનુસંધાન ખૂબ મહત્ત્વનું છે : વિવેક શાહ
‘તું તો ગયો’ અને ‘કમિટમેન્ટ’ સહિતની ફિલ્મો કરનાર વિવેક શાહ કહે છે, ‘અમારો પ્રયત્ન રહ્યો છે કે નાટક એવું બને કે તે જોનાર દરેક વ્યક્તિને તેમાં પોતાની જાત દેખાય. તે નાટક સાથે કનેક્ટ કરશે તો જ પૂરતો આનંદ લઈ શક્શે.'
2 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
વામા-વિશ્વ બ્યુટી
સ્કીન ટાઇપને ઓળખીને કરો પ્રોડક્ટનો ઉપયોગ
2 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
કચ્છ માટે સરદાર પટેલના મનમાં ભરપૂર ભાવ હતો
સરદાર કચ્છમાં ભલે એક જ વખત આવ્યા હતા, પરંતુ તેઓ સતત કચ્છી લોકનેતાઓના સંપર્કમાં રહીને આ વિસ્તારના પ્રશ્નોથી સારી રીતે વાકેફ થયા હતા. કચ્છના ભારત સાથેના જોડાણની વાત હોય કે વિસ્થાપિત સિંધી સમુદાયના પુનર્વસનનો પ્રશ્ન હોય, સરદારે સતત કચ્છને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભાગલા પછી કરાચી બંદરના બદલે પશ્ચિમ ભારતના કંડલા બંદર વિકસાવવાનું સ્વપ્ન પણ તેમનું જ હતું.
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
અરવલ્લી, રણ અને બદલાતું હવામાનઃ હકીકત અને ભ્રમ
અરવલ્લી નાશ પામશે એટલે સમગ્ર ઉત્તર ભારત રણ બની જશે - આ ભય ભ્રામક છે. હકીકતમાં આજે ચિંતા કરવી હોય તો રણ બચાવવાની કરવી જોઈએ. રણ પ્રદેશ ધીરે-ધીરે વન પ્રદેશમાં ફેરવાઈ રહ્યો છે.
7 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
આ બુલેટધામમાં થાય છે બાઈકની બાઈકની પૂજા
જોધપુર પાસે આવેલા આ મંદિરમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઈકસવારની પણ અર્ચના થાય છે અને તેને દારૂ પણ પીવડાવાય છે...
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
નીરખને ગગનમાં....
બટેશ્વર મંદિર સમૂહ એક પુનઃસ્થાપિત તીર્થસ્થાન
4 mins
Abhiyaan Magazine 03/01/2026
Listen
Translate
Change font size
