અમેરિકન સ્વપ્નધારકો માટે વર્ષ ૨૦૨૬
ABHIYAAN
|Abhiyaan Magazine 03/01/2026
જેઓ ઇમિગ્રન્ટ વિઝાના ઇચ્છુકો હશે, જેમની અમેરિકામાં કાયમ રહેવાની ઇચ્છા હશે, એમને જો અંગ્રેજી ભાષા આવડતી ન હોય તો કદાચ એમને અમેરિકામાં કાયમ રહેવાની છૂટ આપવામાં નહીં આવે
સ્વદેશ છોડીને પરદેશમાં જઈને વસવાટ કરવાનાં અનેક કારણો છે. કોઈ વ્યક્તિ એની માતૃભૂમિ ત્યજીને પરદેશ જઈને ત્યાં વસવાટ કરે, જન્મતાં એને જે સિટીઝનશિપ મળી હોય એ ત્યાગીને બીજા દેશનું નાગરિકત્વ અપનાવે એનો અર્થ એમ નથી થતો કે એ વ્યક્તિના સ્વદેશમાં અંધાધૂંધી ચાલી રહી છે.ત્યાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત નથી થતું. નોકરીની તકો નથી, વ્યાપાર-ધંધા ચાલતા નથી, પ્રજાનું દમન અને શોષણ થાય છે, રાજ્યકર્તાઓ પ્રજાની ફરિયાદોનું નિરાકરણ તો શું, પણ એ સાંભળવાની પણ દરકાર કરતા નથી, યા તો એ વ્યક્તિ જેણે પોતાનો દેશ છોડી દીધો છે અને અન્ય દેશને અપનાવ્યો છે એ ‘દેશદ્રોહી’ છે.
સ્થળાંતર કરવાનાં અનેક કારણો હોય છે. કોઈ અંગત વ્યક્તિ અન્ય દેશમાં રહેતી હોય, તો તમે એની જોડે રહેવા માટે તમારા દેશનો ત્યાગ કરો છો. નોકરી અર્થે પણ લોકો પરદેશમાં જઈને વસે છે. વ્યાપારનું ક્ષેત્રફળ વધારવા અનેકો પરદેશ જઈને વસે છે. ઘણા હવામાનના કારણે પણ સ્થળાંતર કરે છે. આમ જુદાં-જુદાં કારણોસર લોકો સ્થળાંતર કરે છે. કોઈ વ્યક્તિ સ્થળાંતર કરે, પોતે જ્યાં જન્મ્યો હોય એ ધરતીને છોડીને અન્ય દેશમાં જઈને વસે એટલે એ વ્યક્તિ દેશદ્રોહી બની નથી જતી. ઊલટાનું આવી વ્યક્તિઓ એમની માતૃભૂમિને વધુ પ્રેમ કરતા હોય છે. પરદેશમાં કમાઈને સ્વદેશમાં એ ધન મોકલતા હોય છે. ભારતનું હૂંડિયામણ આ કારણસર જ વૃદ્ધિ થવા પામ્યું છે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 03/01/2026 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
ABHIYAAN'den DAHA FAZLA HİKAYE
ABHIYAAN
અમેરિકન સ્વપ્નધારકો માટે વર્ષ ૨૦૨૬
જેઓ ઇમિગ્રન્ટ વિઝાના ઇચ્છુકો હશે, જેમની અમેરિકામાં કાયમ રહેવાની ઇચ્છા હશે, એમને જો અંગ્રેજી ભાષા આવડતી ન હોય તો કદાચ એમને અમેરિકામાં કાયમ રહેવાની છૂટ આપવામાં નહીં આવે
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
મેડિટેશનનો માઉન્ટ એવરેસ્ટ એટલે કોઈ પણ ક્રિયા કે કાર્યમાં મનનું સ્થિર અને સ્વચ્છ હોવું
આખો દિવસ કામ કરીને સાંજે વાળુ કરીને એકતારો લઈને બેઠેલા કોઈ ગામડાના દાદાને પૂછો કે, “દાદા, મેરુ તો ડગે, પણ જેનાં મનડાં ડગે નહિ’ગંગાસતીનું આ ભજન સમજાવોને !’’ તો એ દાદા એમ કહેશે કે...
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
કેલિફોર્નિયાથી આવેલો ટહુકો - હેતલ જાગીરદાર
હેતલ ખૂબ સારું ગાય છે. જૂના કવિઓની સાથે નવા કવિઓની રચનાઓને સંગીતબદ્ધ કરે છે. કેલિફોર્નિયામાં તેમનું પોતાનું સ્વરાંજલિ નામનું ગરબા બૅન્ડ છે, જે નવરાત્રિમાં ધૂમ મચાવે છે
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
પ્રવાસન
સંગમ સિટી પ્રયાગરાજમાં શોભતું ભારતીય, ઇસ્લામિક અને ફ્રેન્ચ ગોથિક વાસ્તુકલાના સંગમ સમું All Saint Cathedral decion
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
નાટક સાથે લોકોનું અનુસંધાન ખૂબ મહત્ત્વનું છે : વિવેક શાહ
‘તું તો ગયો’ અને ‘કમિટમેન્ટ’ સહિતની ફિલ્મો કરનાર વિવેક શાહ કહે છે, ‘અમારો પ્રયત્ન રહ્યો છે કે નાટક એવું બને કે તે જોનાર દરેક વ્યક્તિને તેમાં પોતાની જાત દેખાય. તે નાટક સાથે કનેક્ટ કરશે તો જ પૂરતો આનંદ લઈ શક્શે.'
2 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
વામા-વિશ્વ બ્યુટી
સ્કીન ટાઇપને ઓળખીને કરો પ્રોડક્ટનો ઉપયોગ
2 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
કચ્છ માટે સરદાર પટેલના મનમાં ભરપૂર ભાવ હતો
સરદાર કચ્છમાં ભલે એક જ વખત આવ્યા હતા, પરંતુ તેઓ સતત કચ્છી લોકનેતાઓના સંપર્કમાં રહીને આ વિસ્તારના પ્રશ્નોથી સારી રીતે વાકેફ થયા હતા. કચ્છના ભારત સાથેના જોડાણની વાત હોય કે વિસ્થાપિત સિંધી સમુદાયના પુનર્વસનનો પ્રશ્ન હોય, સરદારે સતત કચ્છને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભાગલા પછી કરાચી બંદરના બદલે પશ્ચિમ ભારતના કંડલા બંદર વિકસાવવાનું સ્વપ્ન પણ તેમનું જ હતું.
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
અરવલ્લી, રણ અને બદલાતું હવામાનઃ હકીકત અને ભ્રમ
અરવલ્લી નાશ પામશે એટલે સમગ્ર ઉત્તર ભારત રણ બની જશે - આ ભય ભ્રામક છે. હકીકતમાં આજે ચિંતા કરવી હોય તો રણ બચાવવાની કરવી જોઈએ. રણ પ્રદેશ ધીરે-ધીરે વન પ્રદેશમાં ફેરવાઈ રહ્યો છે.
7 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
આ બુલેટધામમાં થાય છે બાઈકની બાઈકની પૂજા
જોધપુર પાસે આવેલા આ મંદિરમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઈકસવારની પણ અર્ચના થાય છે અને તેને દારૂ પણ પીવડાવાય છે...
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
નીરખને ગગનમાં....
બટેશ્વર મંદિર સમૂહ એક પુનઃસ્થાપિત તીર્થસ્થાન
4 mins
Abhiyaan Magazine 03/01/2026
Listen
Translate
Change font size

