Gå ubegrenset med Magzter GOLD

Gå ubegrenset med Magzter GOLD

Få ubegrenset tilgang til over 9000 magasiner, aviser og premiumhistorier for bare

$149.99
 
$74.99/År
The Perfect Holiday Gift Gift Now

તુર્કીયેમાં અર્દોગાનના અંતનો આરંભ?

ABHIYAAN

|

Abhiyaan Magazine 21/06/2025

કાવાદાવા અને બળજબરીથી પાવરને વળગી રહેલા અર્દોગાન હવે લાંબું નહીં ખેંચી શકે. અર્દોગાનના હરીફ ઇમામોગ્લુની ધરપકડથી પરિસ્થિતિ વણસી છે.

- ગૌરાંગ અમીન

તુર્કીયેમાં સતત ૧૧મી વખત ચૂંટણી જીતી રેસેપ તૈયપ અર્દોગાન ફરી રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમને ૫૨% અને તેમના હરીફને ૪૮% ટકા વોટ મળેલા. ૨૦૨૩ના એ ન્યૂઝમાં વધુ ઉમેરેલું હતું કે અગાઉ ૧૪મેના રોજ અનિર્ણાયક મતદાન થયું હતું, તેથી બીજા રાઉન્ડનું આયોજન થયેલું. અર્દોગાને વિપક્ષી નેતા કમાલ કલચદારલુને બીજા રાઉન્ડના રન-ઑફમાં હરાવીને બહુમતી મેળવેલી. જસ્ટિસ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટીના મુખિયા અર્દોગાનને પ્રથમ રાઉન્ડમાં ૪૯.૪% મત મળ્યા હતા. ત્યારે જ વિશ્વએ સમજવાનું હતું કે ડોનની જેમ બૉસિઝમ કરવા મથ્યા કરતાં અર્દોગાન એકદમ પાતળી બહુમતીથી માંડ-માંડ જીત્યા હતા. એ પહેલાંના સમાચાર એવા હતા કે, તેઓ પુતિનના ઇશારે સરકાર ચલાવી રહ્યા છે. નવેમ્બર ૧૯માં થનાર ઇલેક્શન એમણે ગમે તેમ કરી લેટ કર્યું. ત્યારે પણ પ્રજાનો નોંધપાત્ર રીતે મોટો ભાગ અર્દોગાનની નીતિઓથી અસંમત હતો. તે વિરોધ કરનારા પત્રકારો, ફિલ્મકારો, લેખકોને જેલમાં મોકલતા રહ્યા છે. સાથે દેશમાં જે સાક્ષર લોકો છે તેમના માટે એવી સ્થિતિ કરી દીધી છે કે તે દેશ છોડીને જતા રહે. વળી, બહારથી આવેલા બુદ્ધિમાનોના વિઝા રદ કરવામાં આવે છે. તુર્કીયમાં શિક્ષિત સાથે ધંધાદારી વર્ગ પણ વિરોધમાં છે. અતઃ ગંભીરતાથી એવી ગણતરી મૂકાઈ રહી છે કે, સરમુખત્યારી કાવાદાવા વડે બળજબરીથી પાવરને વળગી રહેલા અર્દોગાન હવે લાંબું નહીં ખેંચી શકે.

FLERE HISTORIER FRA ABHIYAAN

ABHIYAAN

ABHIYAAN

અમેરિકન સ્વપ્નધારકો માટે વર્ષ ૨૦૨૬

જેઓ ઇમિગ્રન્ટ વિઝાના ઇચ્છુકો હશે, જેમની અમેરિકામાં કાયમ રહેવાની ઇચ્છા હશે, એમને જો અંગ્રેજી ભાષા આવડતી ન હોય તો કદાચ એમને અમેરિકામાં કાયમ રહેવાની છૂટ આપવામાં નહીં આવે

time to read

3 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

મેડિટેશનનો માઉન્ટ એવરેસ્ટ એટલે કોઈ પણ ક્રિયા કે કાર્યમાં મનનું સ્થિર અને સ્વચ્છ હોવું

આખો દિવસ કામ કરીને સાંજે વાળુ કરીને એકતારો લઈને બેઠેલા કોઈ ગામડાના દાદાને પૂછો કે, “દાદા, મેરુ તો ડગે, પણ જેનાં મનડાં ડગે નહિ’ગંગાસતીનું આ ભજન સમજાવોને !’’ તો એ દાદા એમ કહેશે કે...

time to read

3 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

કેલિફોર્નિયાથી આવેલો ટહુકો - હેતલ જાગીરદાર

હેતલ ખૂબ સારું ગાય છે. જૂના કવિઓની સાથે નવા કવિઓની રચનાઓને સંગીતબદ્ધ કરે છે. કેલિફોર્નિયામાં તેમનું પોતાનું સ્વરાંજલિ નામનું ગરબા બૅન્ડ છે, જે નવરાત્રિમાં ધૂમ મચાવે છે

time to read

5 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

પ્રવાસન

સંગમ સિટી પ્રયાગરાજમાં શોભતું ભારતીય, ઇસ્લામિક અને ફ્રેન્ચ ગોથિક વાસ્તુકલાના સંગમ સમું All Saint Cathedral decion

time to read

5 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

નાટક સાથે લોકોનું અનુસંધાન ખૂબ મહત્ત્વનું છે : વિવેક શાહ

‘તું તો ગયો’ અને ‘કમિટમેન્ટ’ સહિતની ફિલ્મો કરનાર વિવેક શાહ કહે છે, ‘અમારો પ્રયત્ન રહ્યો છે કે નાટક એવું બને કે તે જોનાર દરેક વ્યક્તિને તેમાં પોતાની જાત દેખાય. તે નાટક સાથે કનેક્ટ કરશે તો જ પૂરતો આનંદ લઈ શક્શે.'

time to read

2 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

વામા-વિશ્વ બ્યુટી

સ્કીન ટાઇપને ઓળખીને કરો પ્રોડક્ટનો ઉપયોગ

time to read

2 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

કચ્છ માટે સરદાર પટેલના મનમાં ભરપૂર ભાવ હતો

સરદાર કચ્છમાં ભલે એક જ વખત આવ્યા હતા, પરંતુ તેઓ સતત કચ્છી લોકનેતાઓના સંપર્કમાં રહીને આ વિસ્તારના પ્રશ્નોથી સારી રીતે વાકેફ થયા હતા. કચ્છના ભારત સાથેના જોડાણની વાત હોય કે વિસ્થાપિત સિંધી સમુદાયના પુનર્વસનનો પ્રશ્ન હોય, સરદારે સતત કચ્છને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભાગલા પછી કરાચી બંદરના બદલે પશ્ચિમ ભારતના કંડલા બંદર વિકસાવવાનું સ્વપ્ન પણ તેમનું જ હતું.

time to read

5 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

અરવલ્લી, રણ અને બદલાતું હવામાનઃ હકીકત અને ભ્રમ

અરવલ્લી નાશ પામશે એટલે સમગ્ર ઉત્તર ભારત રણ બની જશે - આ ભય ભ્રામક છે. હકીકતમાં આજે ચિંતા કરવી હોય તો રણ બચાવવાની કરવી જોઈએ. રણ પ્રદેશ ધીરે-ધીરે વન પ્રદેશમાં ફેરવાઈ રહ્યો છે.

time to read

7 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

આ બુલેટધામમાં થાય છે બાઈકની બાઈકની પૂજા

જોધપુર પાસે આવેલા આ મંદિરમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઈકસવારની પણ અર્ચના થાય છે અને તેને દારૂ પણ પીવડાવાય છે...

time to read

3 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

નીરખને ગગનમાં....

બટેશ્વર મંદિર સમૂહ એક પુનઃસ્થાપિત તીર્થસ્થાન

time to read

4 mins

Abhiyaan Magazine 03/01/2026

Listen

Translate

Share

-
+

Change font size

Holiday offer front
Holiday offer back