Essayer OR - Gratuit
લગ્નસ્થળની સજાવટમાં ભળ્યો પ્રકૃતિપ્રેમ
Chitralekha Gujarati
|February 27, 2023
ઝગમગ રોશની, નેત્રદીપક સજાવટ અને ચટાકેદાર ભોજન પીરસતો ડાઈનિંગ એરિયા..આવા મનોહર માહોલમાં નવયુગલ નવજીવનની શરૂઆત કરે.. પણ જો આ બધું જ કુદરતી અથવા ઝીરો વેસ્ટ ફ્રી હોય તો? હા, તાજેતરમાં અમદાવાદમાં યોજાઈ ગયેલાં લગ્ન એની પર્યાવરણપ્રેમી સજાવટને લીધે યાદગાર બની રહ્યાં.

પ્રિ-વેડિંગ ઈવેન્ટ્સ, લગ્ન અને રિસેપ્શન.. આ ત્રણેય પ્રસંગની શાનદાર ઉજવણી કરવી સૌને ગમે. આમાં મહત્ત્વની ભૂમિકા ભજવે લગ્નસ્થળ. એ બૅન્ક્વે હૉલ હોય, શાનદાર પાર્ટી પ્લૉટ હોય અથવા ફાર્મ હાઉસ કે વિશાળ બંગલો. અતિથિની પહેલી નજરે પ્રવેશદ્વારથી સ્ટેજ સુધીની સજાવટ ચડેઃ ક્યાંક રંગીન કાપડ તો ક્યાંક ખુશ્બદાર અસલી કે આર્ટિફિશિયલ ફૂલ, લાકડાંની કળાત્મક કોતરણી કે વૈવિધ્યપૂર્ણ કળાત્મક શિલ્પ. એમ તો ધનાઢ્ય અને શોખીન મોભી રાજમહેલ સમી કે થીમ બેઝ્ડ સજાવટ પણ કરાવે.
તાજેતરમાં અમદાવાદમાં જરા હટકે કહેવાય એવી સજાવટ જોવા મળી. જાણીતા ઉદ્યોગપતિ વિરલભાઈએ પોતાની વહાલસોયી દીકરી પોરવીનાં (બન્ને નામ બદલ્યાં છે) લગ્ન પોતાના વિશાળ બંગલામાં યોજ્યાં. બંગલાના પરિસરમાં, બગીચામાં અઢળક વૃક્ષો, ફૂલ, છોડ છે એટલે પ્રસંગ ઊજવવા નૅચરલ નજારો કુદરતી જ મળી રહે.
જો કે વિરલભાઈને પ્રાકૃતિક માહોલ સંગે કશુંક નવતર ખપતું હતું, જેની જવાબદારી એમણે અમદાવાદની ઈવેન્ટ કંપની વેડિંગ અમ્બ્રેલાના રાજેશ રવાણીને સોંપી એટલે રાજેશભાઈએ સવા બે દાયકાનો અનુભવ કામે લગાડી એવી સજાવટ કરી કે યજમાન-મહેમાન-સાજનમાજન સૌએ વખાણી. પ્રસંગ દીપી તો ઊઠ્યો જ, સાથે યાદગાર પણ બન્યો.
Cette histoire est tirée de l'édition February 27, 2023 de Chitralekha Gujarati.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size