Intentar ORO - Gratis

અત્યારે રાજીનામાનું રાજકારણ જરૂરી છે?

Chitralekha Gujarati

|

June 19, 2023

ઓડિશાના ટ્રેન અકસ્માત પછી અશ્વિની વૈષ્ણવ મંત્રીપદ છોડે તો પણ એનાથી આખા રેલવે મંત્રાલયના તમામ અધિકારી-કર્મચારીગણમાં જવાબદારીનું ભાન આવી જાય એ માની લેવું અશક્ય છે. એના બદલે ખરા દોષિતોને શોધવા પર વધુ ધ્યાન આપવું જોઈએ.

- હીરેન મહેતા

અત્યારે રાજીનામાનું રાજકારણ જરૂરી છે?

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પરાજય પછી એક રેલવે અકસ્માતને કારણે વિપક્ષોને અનાયાસ જ મોદી સરકારને ઘેરવાનો મોકો મળી ગયો છે. ઓડિશામાં થયેલો ટ્રેન અકસ્માત મરણાંકની દૃષ્ટિએ મોટો તો છે જ, થોડો વિચિત્ર છે અને ખુદ રેલવેપ્રધાને શંકા વ્યક્ત કરી છે એ પ્રમાણે કોઈ પ્રકારની ભાંગફોડને કારણે થયો છે.

આ અકસ્માતની તપાસ સીબીઆઈ કરશે અને એમાં ભાંગફોડની શક્યતા નજરે ચડશે તો નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) પણ તપાસમાં જોડાશે. પોણા ત્રણસો-ત્રણસો મુસાફરનાં મૃત્યુ થાય એના પરથી અકસ્માતની ગંભીરતાનો અંદાજ આવી જાય, પણ આપણા કેટલાક રાજકારણીઓ આ બાબતમાં થોડા અબુધ લાગે છે. હજી તો અકસ્માતની વિગત બહાર આવી રહી હતી અને રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચી રહ્યા હતા ત્યાં તો વિરોધ પક્ષના નેતાઓ એમના રાજીનામાની માગણી કરવા લાગ્યા. એ માટે અગાઉ લાલબહાદુર શાસ્ત્રીથી માંડી નીતિશ કુમારે એમના રેલવેપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન થયેલા અકસ્માતને પગલે હોદ્દો છોડ્યો હોવાનાં ઉદાહરણ આપવામાં આવ્યાં.

MÁS HISTORIAS DE Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size