સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી સળંગ ચાર દાયકા સુધી દ્વારકા શારદા પીઠના શંકરાચાર્યપદે બિરાજ્યા બાદ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ બ્રહ્મલીન થયા. મધ્ય પ્રદેશમાં પરમહંસી ગંગા આશ્રમમાં એમને સમાધિ આપવામાં આવે એ પૂર્વે જ શારદ પીઠના ઉત્તરાધિકારી તરીકે દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજીની નિયુક્તિ કરવામાં આવી. ૬૪ વર્ષના સદાનંદજી દ્વારકા પીઠનાં ધર્મકલ્યાણનાં કાર્યમાં ગુરુજી સાથે પચ્ચીસ વર્ષથી જોડાયેલા રહ્યા અને એ પછી દંડીસ્વામી તરીકે પણ લાંબો સમય એમણે કર્તવ્યપાલન કર્યું હતું.
દ્વારકા જગતમંદિરને અડીને જ શારદા પીઠ આવેલી છે. દેશની ચાર પીઠમાં દ્વારકા પીઠનું એક વિશેષ મહત્ત્વ છે. સ્વામી સ્વરૂપાનંદજી એકસાથે બે પીઠ દ્વારકા અને ઉત્તરમાં આવેલી જ્યોતિર્મઠના શંકરાચાર્યપદે બિરાજમાન હતા. હવે બન્ને પીઠના અલગ અલગ શંકરાચાર્ય ઘોષિત કરવામાં આવ્યા છે.
Esta historia es de la edición January 23, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 23, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
કાચી વયનાં બાળકોને પાક્કા ગુનેગાર કોણ બનાવે છે?
પૈસાનો દેખાડો કે પરિવાર ચલાવવાની જવાબદારીનો બોજ, મા-બાપ એમની ફરજ ચૂકે ત્યારે આવું જ થાય.
શરીરની આ ગરમી તો કંઈક અલગ જ છે!
સરેરાશ દર ચારમાંથી ત્રણ સ્ત્રીને સતાવતી ‘હૉટ ફ્લૅશ’ની સમસ્યા વિશે જાણી લો...
ભારતીય ભોજનનો નિવાર્ય સાથીદાર
કેરીથી માંડી કરમદાનાં અથાણાં બનાવીને આખું વર્ષ સાચવવાં કેવી રીતે?
આ છે હજારો વૃક્ષોની જનેતા
વ્યવસાયે એ શિક્ષિકા, પણ ઝાડપાન પ્રત્યે ગજબનો પ્રેમ, જેને કારણે પોતાનું સમગ્ર જીવન એમના નામે કર્યું. એટલું જ નહીં, અમદાવાદની બીજી ઘણી મહિલાઓને પણ એમણે હરિયાળીની રખેવાળ બનાવી પ્રકૃતિ તરફ વાળી છે.
રમત રમાડે રાવણ...
રાજકોટના ‘ટીઆરપી ગેમ ઝોન’ની આગમાં કંઈકેટલાં સપનાં, આશા-ઉમ્મીદ બળીને રાખ થઈ ગયાં. હવે દાઝ્યા પર બિનઅસરકારક મલમ જેવાં બદલી, સસ્પેન્શન, ધરપકડનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે સવાલ એ છે કે આ કરુણાંતિકાના અસલી ગુનેગાર હાથમાં આવશે ખરા?
મોતની ગેમ રમનારા ફ્રી ઝોનમાં કેમ?
છેલ્લાં પાંચેક વર્ષમાં ગુજરાતમાં જાતજાતની દુર્ઘટના ઘટી છે. મોરબીમાં કૅબલ બ્રિજ તૂટવાની અને રાજકોટ અગ્નિકાંડની ઘટનાને ગુજરાત હાઈ કોર્ટે સુઓ મોટો ગણી છે. શું સ્થિતિ છે આ બધા કેસની?
પ્રકૃતિ, પાણી, પર્યાવરણનું આમ કરો જતન...
સ્વાર્થી માનવની વિધ્વંસક પ્રવૃત્તિને કારણે પૃથ્વી રસાતળ જઈ રહી છે ત્યારે દેશ-દુનિયાના વિચારવંત લોકોએ ધરતીને બચાવવા કમર કસી છે. જળ, જમીન ને વાયુ જેવાં કુદરતી પરિબળોને પૂરતો આદર આપ્યા વિના આ કામ થાય એમ નથી. મુંબઈ–ગુજરાતના કેટલાક પર્યાવરણવીરો જ નહીં, પણ અમુક સરકારી વિભાગો પણ જોમ-જુસ્સાથી અવનિને આબોહવાની વિષમતામાંથી ઉગારવાના પ્રયાસોમાં લાગેલા છે. એક ઝલક એમની ભગીરથ ઝુંબેશની.
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું