Try GOLD - Free

હૃદયની નસોમાં બ્લૉકેજ દૂર કરવાનો આ છે ક્રાન્તિકારી ઉપાય?

Chitralekha Gujarati

|

November 06, 2023

હૃદયની નસના બ્લૉકેજની સમસ્યા સામે વધુ સરળ અને લાંબા સમય સુધી અસરકારક રહેવાની શક્યતા ધરાવતી સારવાર પદ્ધતિ તરીકે લેસર એન્જિયોપ્લાસ્ટી થેરાપી લોકપ્રિયતા મેળવી રહી છે. શું છે આ પદ્ધતિ?

હૃદયની નસોમાં બ્લૉકેજ દૂર કરવાનો આ છે ક્રાન્તિકારી ઉપાય?

નાની ઉંમરે હાર્ટ અટેકના કિસ્સા એટલા વધી રહ્યા છે કે આજની તારીખે એ માનવઆરોગ્ય સામેના સૌથી મોટા જોખમની યાદીમાં આવી ગયા છે. હમણાં નવરાત્રિના ગાળામાં જ જુઓને કેટલા કિસ્સા એવા બન્યા, જેમાં ગરબા રમતાં રમતાં ખેલૈયાનું મોત થયું હોય.

ત્રણેક મહિના પહેલાંની વાત. મુંબઈનો એક યુવાન મેટ્રો ટ્રેનમાંથી બહાર નીકળ્યો અને અચાનક રસ્તા પર ઢળી પડ્યો. નસીબ સારાં કે થોડા લોકો એને હૉસ્પિટલમાં લઈ ગયા. નિદાન થયું: હૃદયની નળીમાં બ્લૉકૈજ છે! સામાન્ય રીતે આવા કેસમાં તબીબ બલૂન એન્જિયોપ્લાસ્ટી દ્વારા એ બ્લૉક દૂર કરે. જો કે આ યુવાનના કેસમાં તબીબોએ લેસર એન્જિયોપ્લાસ્ટીનો વિકલ્પ પસંદ કર્યો.

અત્યારે કોરોનરી લેસર એન્જિયોપ્લાસ્ટી એટલે કે લેસર થેરાપી ઘણી જ અત્યારે કોરોનરી લેસર એન્જિયોપ્લાસ્ટી એટલે કે લેસર થેરાપી ઘણી જ ચર્ચામાં છે. અત્યાર સુધી ભારતમાં લેસર થેરાપીની ચર્ચા અમુક વર્ષો સુધી જ સીમિત હતી, પણ હવે એને આર્થિક દૃષ્ટિએ સામાન્ય વર્ગના દરદીઓ માટે કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકાય એ દિશામાં તબીબી વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.

MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size