Try GOLD - Free

વિદ્યાર્થિનીઓ જ કરાવે છે શાળાનું નવનિર્માણઃ આવી પણ એક ગુરુદક્ષિણા!

Chitralekha Gujarati

|

July 31, 2023

નવીનીકરણ પછી ‘બાલુબા કન્યા વિદ્યાલય'ની આ જર્જરિત ઈમારતનો સુવર્ણ ભૂતકાળ તાજો થશે.

વિદ્યાર્થિનીઓ જ કરાવે છે શાળાનું નવનિર્માણઃ આવી પણ એક ગુરુદક્ષિણા!

મુક્તિ અપાવે તે વિદ્યા.. સા વિદ્યા યા વિમુક્તિયે એવું પ્રાચીન સૂત્ર આપનારા મોહનદાસ કરમચંદ ગાંધી શાંત, અહિંસક ચળવળો માટે દેશમાં જ નહીં, દુનિયાભરમાં પંકાયા હતા. એવા રાષ્ટ્રપિતા ગાંધીની ભૂમિ પોરબંદરમાં આવી જ એક શાંત, પણ અનોખી ચળવળે સૌકોઈનું ધ્યાન ખેંચ્યું છે. આ ચળવળ એટલે શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલું બાલુબા કન્યા વિદ્યાલયને બચાવવાની ઝુંબેશ. પડું પડું થઈ રહેલી સ્કૂલના નવીનીકરણ માટે સ્કૂલની પૂર્વ વિદ્યાર્થિનીઓએ એક ઝુંબેશના સ્વરૂપમાં કાર્ય ઉપાડી લીધું છે.

ઔપચારિક શિક્ષણનું પહેલું પગથિયું એટલે પ્રાથમિક શિક્ષણ. છ-સાત વર્ષની વયથી ૧૧-૧૨ વર્ષ દરમિયાન બાળકને જે શિક્ષણ-સંસ્કાર મળે એ આજીવન યાદ રહે છે. આવાં જ શિક્ષણ-સંસ્કાર જ્યાંથી મળ્યાં એ પોરબંદરની ૮૭ વર્ષ જૂની કન્યાશાળાની ઈમારત પાસેથી અહીંની પૂર્વ વિદ્યાર્થિનીઓ પસાર થતી તો ગૌરવ અનુભવતી એવો આ વિદ્યાલયનો ભવ્ય ભૂતકાળ હતો, પરંતુ સમયની થપાટ લાગતાં વર્તમાન વરવો બન્યો અને આજે તો શાળાની ઈમારત તદ્દન જર્જરિત થઈ ગઈ છે. આ હાલત જોયા પછી ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓએ નક્કી કર્યું કે આ શાળાનો વૈભવ આમ અસ્ત થવા નહીં દઈએ.

MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size