Try GOLD - Free
ભારતીય શૅરબજાર કેમ વિદેશી રોકાણકારોના ભરોસે?
Chitralekha Gujarati
|January 30, 2023
શૅરબજારનાં ખરાં-સારાં ફળ સ્થાનિક ઈન્વેસ્ટર્સને મળવાં જોઈએ એના બદલે એફઆઈઆઈ-ફોરેન ઈન્વેસ્ટર્સ આપણી શૅરબજારમાંથી વધુ પૈસા ઉસેટી જાય એવો ઘાટ છે. આપણું બજાર ભારતીય રોકાણકારોના આધારે કેમ ચાલે કે ટકે નહીં?

નફો રળવામાં દેશી કરતાં વિદેશી રોકાણકારોનો હાથ ઉપર રહે છે, કારણ કે..
શૅરબજારમાં જ્યારે પણ મોટી વધ-ઘટ થાય ત્યારે એક વાત આંખે ઊડીને આપણને વળગે, જે હોય ફોરેન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (એફઆઈઆઈ) અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ)ની લેવાલી-વેચવાલી વિશે. આ વિરાટ ઈન્વેસ્ટર્સ મોટી ખરીદી કરે તો આપણું બજાર ઊંચે અને મોટી વેચવાલી કરે તો આપણું બજાર નીચે!
આપણા શૅરબજારમાં રોકાણ કરીને વિદેશી ઈન્વેસ્ટર્સ મોટે ભાગે કમાઈને જ બહાર નીકળે છે, જ્યારે આપણે કમાઈએ અથવા ગુમાવીએ એ બેમાંથી કંઈ પણ બની શકે. એનું કારણ એ છે કે ભારતીય શૅરબજાર પર ફોરેન ઈન્વેસ્ટર્સનું જ વધુ વર્ચસ છે. આજે આપણે વિશ્વના ચોથા ક્રમના અર્થતંત્ર બન્યા હોવા છતાં આપણી ફોરેન ઈન્વેસ્ટર્સ પરની નિર્ભરતા એવી ને એવી જ છે. અલબત્ત, છેલ્લાં અમુક વરસથી આમાં કંઈક અંશે ઘટાડો થયો હોવાનું સત્ય પણ સ્વીકારવું પડે.
જો કે હવે આપણે આ વિષયમાં આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધવાની ગતિ વધારવી જોઈએ. એમાં રોકાણકારો, કૉર્પોરેટસ, બૅન્કો અને અર્થતંત્રનું પણ હિત છે. કૅપિટલ માર્કેટ મૂડીસર્જનનું અને શૅરબજાર સંપત્તિસર્જનનું ઉત્તમ સ્થાન બને તો આ હિત સાર્થક થઈ શકે.
ફોરેન ઈન્વેસ્ટર્સઃ લાલો લાભ વિના ન લોટે
This story is from the January 30, 2023 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size