ઉનાળામાં રસભરેલી કેરી મનુષ્ય માટે અમૃત સમાન ગણાય છે, પણ બારેમાસ જીવમાત્ર માટે અમૃત સમાન ર સાયણ કોઈ હોય તો એ શ્રીમદ્ ભાગવતકથા છે.
સારા સમાચાર એ છે કે ચૈત્ર સુદ એકમ એટલે કે મંગળવાર, ૯ એપ્રિલથી કાંદિવલીના આંણે એક વિરાટ ગૌરવ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેમાં શ્રીમદ્ ભાગવતકથા ઉપરાંત વ્રજ ૮૪ કોસની વિવિધ ઝાંખી, શિણિજ પરિક્રમા તથા પ્રાચીન દ્વારકાધીશ પ્રભુનાં દર્શન-મનોરથ, પોથીયાત્રા, હાથી-ઘોડા, કળશ સાથે શોભાયાત્રા જેવાં અનેક આકર્ષણ હશે. પુષ્ટિમાર્ગનો પાંચમો વેદ ગણાયેલું વેલી સંગીત અર્થાત્ અષ્ટસખા તથા સુરદાસજીની પ્રણાલીનાં કીર્તનો પણ અહીં થશે. વૈષ્ણવો માત્ર ૧૦૦ રૂપિયાની કૂપન લઈ રોજ ભોજન-પ્રસાદી પ્રાપ્ત કરી શકે એવી વ્યવસ્થા છે.
આ મહોત્સવના પ્રેરણાસ્રોત વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી ૧૦૮ શ્રી દ્રુમિલકુમારજી મહોદય કહે છે કે જાતમુરુ વલ્લભાચાર્યજીના સમયનાં ત્રણ દિવ્ય ભાવદ્ મરણ હિન્ગ ભગવા સ્વરૂપ જાહેરમાં છે. એક નાથદ્વારામાં દેવદમન, ઉજ્જૈનમાં ઈન્દ્રદમન અને અમારી પાસે વડોદરામાં નાગદમન શ્રીનાથજી પ્રભુ બિરાજમાન છે. નાાદમનજી માટે ડાકોરધામ માં હવેલી અને આશરે બે લાખ ચોરસ ફૂટમાં ગૌશાળા, યાત્રાધામ, વગેરે બની રહ્યાં છે, જેના પ્રચાર અને પ્રોત્સાહન રૂપે મુંબઈ-કાંદિવલીના આંગણે આ મહોત્સવનું આયોજન થયું છે. નાાદમન પ્રભુના પ્રતિનિધિ રૂપે દ્વારકાધીશજીનું અત્યંત સ્વરૂપ કથામંડપમાં બિરાજમાન સો પ્રાચીન કરવામાં આવશે.
ભાગવતરસિયા વૈષ્ણવો માટે આનંદની વાત એ છે કે દીપકભાઈ શાસ્ત્રીની લાક્ષણિક શૈલીમાં કહેવાયેલી કથા ઉપરાંત દ્રુમિલકુમારજી મહોદયનાં વચનામૃત પણ માણી શકાશે, જેમાં તત્ત્વ વિવેચન વિશેષ હશે.
શણગાર અને મનોરથ
પાંચ હજાર વર્ષ પૂર્વેના દ્વારકાધીશના સ્વરૂપની નિજ મંદિર માં પધરામણી, રોજના અલૌકિક શણગાર તથા નિતનવા મનોરથો. કથાપ્રસંગોના મનોરથ જુદા. છપ્પન ભોગ,
વૈષ્ણવોને ઘેરબેઠાં મળશે વ્રજ યાત્રાનો અવસર....
Diese Geschichte stammt aus der March 18, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 18, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.
હું અમદાવાદની રિક્ષાવાળી...
પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.