Versuchen GOLD - Frei
મણિપુરનો મામલો હાથમાંથી સરકી જાય એ પહેલાં..
Chitralekha Gujarati
|August 14, 2023
દિવસોની વણથંભી હિંસા ઈશાન ભારતનાં બીજાં રાજ્યોમાં ફેલાય ત્યાં સુધી રાહ જોઈ બેસી રહેવાને બદલે જરૂરી છે કે આ આગ ત્વરિત બુઝાવી નાખવામાં આવે. અલબત્ત, એ માટે મમત છોડવાની તૈયારી જોઈએ.

હિજરતનો વારો: મણિપુરમાં કુકી પ્રજા પર હમલાના વિડિયો વહેતા થયા એટલે પૂર્વોત્તરનાં બીજાં રાજ્યોમાં વસતા મૈતી લોકોને ઘર છોડી જવાની ધમકી મળવા લાગી.
સુરક્ષા નિષ્ણાતો છેલ્લા થોડા દિવસથી જે શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા એવું જ મણિપુરમાં થઈ રહ્યું છે. ત્રણ મહિના અગાઉ શરૂ થયેલા હિંસાના છૂટાછવાયા બનાવ જોતજોતાંમાં દાવાનળની જેમ અડધા ઉપરાંતના રાજ્યમાં ફેલાઈ ગયા અને તબક્કાવાર હિંસાની ઘટના ચાલતી જ રહી. અધૂરામાં પૂરું, અગાઉની કોઈ ને કોઈ ઘટનાની વિડિયો ક્લિપ બહાર આવતી રહે છે, જે આગમાં ઘી હોમવાનું કામ કરે છે.
સંસદમાં આ મુદ્દે સરકાર અને વિપક્ષી સભ્યો વચ્ચે રાજકારણ રમાઈ રહ્યું છે. કોઈ અકળ કારણસર કેન્દ્ર સરકારે આ આખા મામલાને ઝાઝી ગંભીરતાથી લીધો નથી. કમ સે કમ અત્યાર સુધીના ઘટનાક્રમથી એવી છાપ તો પડી જ છે. અઢી મહિના સુધી મણિપુર મુદ્દે હરફ સુદ્ધાં ન ઉચ્ચારીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી આગેવાનોને સરકારની ઘોર અવગણનાને નામે દોડવા માટે ઢાળ આપી દીધો. એ પછી મોદી બોલ્યા, પણ એ નાનકડું નિવેદન મણિપુરની હિંસાને ઠંડી પાડવામાં નિષ્ફળ નીવડ્યું છે. ઊલટું, છેલ્લા દસ દિવસમાં તો મણિપુરનો ઉદ્રેક ઈશાન ભારતનાં બીજાં રાજ્યોમાં પણ પ્રસરે એવી હવા છે.
Diese Geschichte stammt aus der August 14, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size