Vishwakarma Vishwa - August 2016
Get Vishwakarma Vishwa along with 7,500+ other magazines & newspapers
Try FREE for 7 days
1 Year$99.99
Get Vishwakarma Vishwa
Buy this issue $0.99
Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.
- Magazine Details
- In this issue
Magazine Description
In this issue
શ્રાવણ: જીવનમાં નવો ઉમંગ પુરતો માસ ભાતરીય સંસ્કૃતિએ વિશ્ર્વને જે આપ્યુ છે તેમાં સોળ સંસ્કાર, મૂર્તિ પજા, મંદિરો, તીર્થમંથન, સાધુ સંગતિ, પવિત્રતા, વર્ણ આશ્રમ ઉપરાંત સત્કર્મથી મુક્તિ પ્રાપ્ત થાય છે એવો દૃઢ વિશ્ર્વાસ એ આપણી સંસ્કૃતિની વિશ્ર્વને અનેરી ભેટ છે. આપણી સંસ્કૃતિમાં તહેવારોનું પણ અનેરૂ મહત્વ છે. તેમાં પણ શ્રાવણ માસનો મહિમા અને આ માસમાં આવતા તહેવારોનું અનેરૂ મહત્વ છે. શ્રાવણ માસમાં અનેક તહેવારો આવતા હોવાથી શ્રાવણ માસને પર્વનો માસ પણ કહેવાય છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવના પૂજન અર્ચન અને ભક્તિમાં રસ તરબોળ થતા લોકો ભક્તિને સાથે વિવિધ તહેવારો ઉજવવાનો ઉત્સાહ અને આનંદ અનેરો હોય છે. શ્રાવણ માસમાં આવતો જન્માષ્ટમીનો તહેવાર આપણી સંસ્કૃતિમાં સૌથી મોટો તહેવાર છે. જન્માષ્ટમીના તહેવાર નીમીત્તે રાજકોટ, સૌરાષ્ટ્રમાં થતા મેળાનો પણ અનેરો મહિમા છે. કારખાનાઓમાં પણ આઠેક દિ’ની રજાનું મીની વેકેશન હોય છે. જન્માષ્ટમીનાં તહેવાર માટેની તૈયારી પણ દિવસોથી થતી હોય છે. ગામેગામ શોભાયાત્રાઓ, લતે લતે સુશોભન જોવા’ને માણવા લાયક હોય છે. તહેવારોમાં લોકો ભેગા થાય છે. તેમ ભાઇચારાની ભાવના વધુ કેળવાય છે. આવી ભાઇચારાની ભાવના પવિત્ર શ્રાવણ માસમાં ઉભી થતી હોય તેનું વિશેષ મહત્વ છે. તહેવારોના પર્વ શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે આ માસના પર્વો તમામના જીવનમાં નવો ઉમંગ અને નવો ઉત્સાહ નિર્માણ કરે તેવી પ્રાર્થના.
Cancel Anytime [ No Commitments ]
Digital Only