અસ્મિતા કે અહંતા?
ABHIYAAN|Abhiyaan Magazine 04/05/2024
* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?
ગૌરાંગ અમીન
અસ્મિતા કે અહંતા?

નાર્સિસિઝમ શબ્દ પણાં ગુજરાતી વાચકો માટે જૂનો છે. કોઈના સ્વાનુરાગ, અહંપ્રેમ અથવા આત્મશ્લાઘા જેવા સેલ્ફ સેન્ટર્ડ વિચાર અને લાગણીના વળગણનો ઘણાંને અનુભવ હશે. એમાં અમુકનું તારણ ખોટું હશે. વળી, જેને એમ હશે કે અમને એવો અનુભવ નથી તેમને મોટે ભાગે એક કે વધુ કારણસર સમજ ના પડી હોય એવું બને. બને તો એવું પણ કે જેમને અન્યના નાર્સિસિઝમનો અનુભવ ના હોય એ પોતે નાર્સિસ્ટિક હોય. વિજ્ઞાન અને સમાજની દષ્ટિએ આ સ્થિતિ માનસિક વિકૃતિ છે. વિકૃતિ એટલે જે સામાન્ય કૃતિ નથી તે. નાર્સિસિઝમ મનુષ્ય સામાજિક અને રાજકીય થયો એ પહેલાંની મનુષ્યજનક ઘટના કે વિભાવના હશે જેને માનવીય ગણવામાં આવતી નથી. નામ આવ્યું આઠમી સદીમાં ગ્રીક કવિ ઓવિડની રચના મેટામોર્ફોસિસમાં નાર્સિસસ નામક પાત્ર હોય છે તેના પરથી. રાજકારણ કે સમાજકારણમાં થોડા થોડા અંતરાલે કોઈ વ્યક્તિ કે જૂથનો અહમ્ ઘવાય છે, કે પછી અહમ્ ઘાતક બને છે. થોડા વખતથી ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમુદાય વચ્ચે થોડું ઘણું એવું કશુંક ચાલી રહ્યું છે. શું તેમાં નાર્સિસઝમ છે?

સ્વાર્થી શબ્દમાં સ્વ એટલે કે સેલ્ફ છે. પરમાર્થ કે પરાર્થ શબ્દમાં પરમ કે પર છે જેનો એક સીધો અને સઘન અર્થ નીકળે છે દિવ્ય. સર્વોત્કૃષ્ટ. ધર્મ અને આધ્યાત્મમાં આત્મ કે આત્મા શબ્દ અંગે મજબૂત સ્પષ્ટતા છે. તેમ છતાં ગુજરાતી કે અન્ય ભારતીય ભાષામાં વારસામાં મળેલી ભાષાનો છૂટથી મર્યાદિત વપરાશ કરતાં આત્મહત્યા, આત્માભિમાન અને આત્મકથની જેવા સમાસ બહાર પડેલા છે. સ્વ અને આત્મ શબ્દમાં એમ જ ભેદ નથી. આત્મકર્તવ્ય, આત્મગ્લાનિ, આત્મતર્પણ જેવા કમ સે કમ બે ડઝન શબ્દ હશે જેને લઈને કોઈ શંકરાચાર્ય કે મહામંડલેશ્વર પાસે પ્રશ્ન કરવામાં આવે કે આત્માનું કર્તવ્ય? આત્મા ગ્લાનિ પામે? આત્માના મૃત્યુ પછીની કોઈ ક્રિયા હોય? તો ખ્યાલ આવે કે ઘણું ઘણું મિક્સ-અપ ચાલે છે. હિન્દુ એવમ સંસ્કૃત વિરોધી માનસ હોય એ તો આ શબ્દોમાં હિન્દુવાદ જુએ. અલ્યા, રિવર્સ-નાર્સિસ્ટિક થવામાં ઉતાવળ ના કરો, આવા સંબંધ બીજી ભાષાઓના શબ્દોમાં પણ જોવા મળે છે. ખાસ કરીને પશ્ચિમની ના હોય એ ભાષાઓમાં.

This story is from the Abhiyaan Magazine 04/05/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 04/05/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024