સરસ રીતે આકાર અપાયેલી, કાળી અને ભરાવદાર આઇબ્રો ચહેરાને સુંદરતા બક્ષવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જો આઇબ્રોનો શેપ બરાબર ન હોય તો ચહેરો ઝાંખો લાગે છે. આઇબ્રોનો રંગ અને જથ્થો પણ ચહેરાની સુંદરતા નિખારવાનું કામ કરે છે. અમુક મહિલાઓ અને પુરુષોમાં આઇબ્રોના વાળ ખૂબ ઝાંખા હોય છે. કેટલીકવાર ઉંમરના કારણે, હોર્મોન પરિવર્તનના કારણે અથવા આનુવંશિક કારણોસર આઇબ્રોના વાળ સફેદ થવા લાગે છે. પરિણામે ચહેરો નિસ્તેજ દેખાય છે. તેથી જ કેટલીકવાર નાછૂટકે આઇબ્રો પેન્સિલનો ઉપયોગ પણ કરવો પડતો હોય છે. મેકઅપના ભાગરૂપે આઇબ્રો પેન્સિલ વાપરવામાં આવે તે વાત અલગ છે, પરંતુ આઇબ્રો ઝાંખી હોય કે સફેદ થઈ ગઈ હોય ત્યારે પેન્સિલ વાપરવી એ અલગ વાત છે. આઇબ્રોને ભરાવદાર બનાવવા માટે કેટલાક ઘરગથ્થુ નુસખા ઉપલબ્ધ છે. કહેવાય છે કે તેના નિયમિત પ્રયોગથી આઇબ્રોના વાળ વધારી શકાય છે. જેથી આઇબ્રો ટ્રાન્સપ્લાન્ટની નોબત ન આવે.
દિવેલઃ
Esta historia es de la edición Abhiyaan Magazine 18/05/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 18/05/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વાયરલ પેજ
એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં
ચર્નિંગ ઘાટ
પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?
એનાલિસિસ
નવી સરકાર કોની હશે અને કેવી હશે?
રાજકોટનો અગ્નિકાંડ
હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર
વિઝા વિમર્શ,
એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી
લાફ્ટર વાઇરસ
એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે