Denemek ALTIN - Özgür
સૌરાષ્ટ્રને પાણીના મુદ્દે આત્મનિર્ભર બનાવવા અનોખું મિશન...
Chitralekha Gujarati
|February 12, 2024
પાણીની કિંમત શું છે એ વાત વારંવાર દુષ્કાળનો ભોગ બનતા સૌરાષ્ટ્રવાસીઓને સમજાવવી પડે એમ નથી. એક સમયે પાણીના એક બેડા માટે મહિલાઓ દૂર દૂર સુધી ભટકતી હતી. એટલું જ નહીં, અમદાવાદથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું. જો કે હવે સૌરાષ્ટ્ર પાણીની બાબતમાં આત્મનિર્ભર બનવા તરફ કદમ માંડી રહ્યું છે. તૂટેલા ચેકડેમનું રિનોવેશન અને નવાં તળાવ ઊભાં કરવાનું કામ અત્યારે અહીં એક મિશનના રૂપમાં થઈ રહ્યું છે. આવો, જાણીએ જળસંગ્રહની આ ઝુંબેશ વિશે.

સૌ રાષ્ટ્રમાં જળસંકટ એ વર્ષોથી ચૂંટણીપ્રચારનો મુદ્દો બને છે. સરકાર કે લોકલ ઑથોરિટીમાં સત્તા ગમે તે પક્ષની હોય, પાણીના મુદ્દે શાસકો હંમેશાં ઘેરાતાં આવ્યા છે, પણ હવે સમય બદલાઈ રહ્યો છે. પાણીની અછતના મામલે થતાં વિરોધ પ્રદર્શનો હવે ભૂતકાળ બની રહ્યાં છે. જો કે એનો મતલબ એવો નથી કે સૌરાષ્ટ્ર પાણીની બાબતમાં સમૃદ્ધ થઈ ગયું છે, પરંતુ અનેક સ્તરે પાણી બચાવો અને જળસંગ્રહનાં થઈ રહેલાં કામોનાં સારાં પરિણામ હવે સામે આવી રહ્યાં છે અને એને કારણે પાણીની કટોકટી હળવી જરૂર બની છે, એનો કોઈ ઈનકાર કરી શકે એમ નથી.
સરકાર અને સંસ્થાકીય સહયોાથી નવપલ્લવિત થયેલા જળસ્રોત.
સૌરાષ્ટ્રની ભૌગોલિક સ્થિતિ વિશે જોઈએ તો ઊંધી રકાબી જેવો ઢોળાવવાળો આ પ્રદેશ હોવાથી વરસાદનું ૭૦થી ૮૦ ટકા પાણી દરિયામાં વહી જાય છે.ગુજરાતની ભૂપૃષ્ઠ જળરાશિને મુખ્ય ત્રણ ભાગોમાં વહેંચવામાં આવી છે .જળસંપત્તિ વિભાગના એક અહેવાલ મુજબ ગુજરાતનો હિસ્સો ૮૯ ટકા, સૌરાષ્ટ્રનો હિસ્સો નવ ટકા અને કચ્છનો હિસ્સો માત્ર બે ટકા છે, જ્યારે એની સામે સૌરાષ્ટ્રનો ભૌગોલિક રીતે રાજ્યમાં ૩૧ ટકા અને કચ્છનો ૨૪ ટકા ભાગ છે. સૌરાષ્ટ્રને જે જળરાશિ મળે છે એમાંથી ૮૦ ટકા પાણીનો ઉપયોગ ખેતી–સિંચાઈ માટે થાય છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતની દષ્ટિએ સૌરાષ્ટ્ર પહેલેથી જ જળસંકટનો સામનો કરતું આવ્યું છે. દાયકાઓ પહેલાં સરકારી સ્તરે સૌરાષ્ટ્રનું આ સંકટ હળવું કરવા અનેક સંશોધન અને અભ્યાસ કરવામાં આવ્યા બાદ નર્મદા અને મહીનું પાણી સૌરાષ્ટ્રનાં ગામોમાં પહોંચાડવા યોજના બની, પરંતુ દરિયામાં વહી જતું પાણી અટકાવવા અને જળસંગ્રહનું કામ વ્યાપક રીતે કરવામાં આવે તો સૌરાષ્ટ્રની કાયાપલટ કરી શકાય એવો અભિપ્રાય અનેક તજ્જ્ઞોએ આપ્યા પછી આ દિશામાં કામ શરૂ કરવામાં આવ્યું.
Bu hikaye Chitralekha Gujarati dergisinin February 12, 2024 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size