Denemek ALTIN - Özgür
રાજકાજ ચાણક્ય
ABHIYAAN
|Abhiyaan Magazine 21/06/2025
મોદીના શાસનકાળનાં ૧૧ વર્ષ, લોકો શું માને છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના ત્રીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થયું છે અને નરેન્દ્ર મોદીના વડાપ્રધાનપદને ૧૧ વર્ષ પૂર્ણ થયાં છે. આ સમયગાળા દરમિયાન મોદીની સરકારે કરેલાં કાર્યોનું વિશ્લેષણ અને સમીક્ષા થઈ રહી છે. સરકારના સમર્થનમાં મોદીની ૧૧ વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે ત્યારે વિરોધીઓ તેમના કાર્યકાળ દરમિયાન શાસનમાં રહેલી ક્ષતિઓ ગણાવે છે. ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ મોદીના શાસનકાળનાં ૧૧ વર્ષની મહત્ત્વની સિદ્ધિઓ ગણાવી છે, પરંતુ ભાજપના પક્ષ પ્રમુખ સરકારની પ્રશંસા કરે તેમાં નવાઈ નથી. મહત્ત્વની વાત એ છે કે નરેન્દ્ર મોદીનાં ૧૧ વર્ષના કાર્યકાળને દેશના લોકો કઈ રીતે નિહાળે છે, આ બાબતમાં સી-વૉટર દ્વારા એક સર્વેક્ષણ કરીને લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા અને લોકો મોદી સરકારના કામકાજથી કેટલા પ્રમાણમાં સંતુષ્ટ છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 21/06/2025 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
ABHIYAAN'den DAHA FAZLA HİKAYE
ABHIYAAN
કવર સ્ટોરી
૫શ્ચિમ બંગાળમાં લોકશાહીનો લિટમક્ષ ટેક્સ્ટ
7 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
કવર સ્ટોરી
૫. બંગાળમાં ચૂંટણીમાં ભયનો માહોલ સાત જજોને સળગાવવાનું ષડયંત્ર?
5 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
દોષદૃષ્ટિનું નિવારણ આમ તો પ્રેત નિવારણ જેવું છે
એ તો સર્વાનુભવસિદ્ધ હકીકત છે કે સંતાનો થોડાક જ મોટા થાય પછી તેઓ તેમની માતાના બહુ સારા ઍડ્વોકેટ બની જતા હોય છે....પછી ગૃહસ્થનો કાંસ્યયુગ શરૂ થાય છે.
3 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
રાજકાજ
અમેરિકા-ઈરાન વચ્ચેની મંત્રણા નિષ્ફળ, હવેશું?
3 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
રાજકાજ
બિહારની એનડીએ સરકારમાં ભાજપના મુખ્યપ્રધાન
2 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
પંચામૃત
બધું જ સરસ, છતાં કંટાળો કેમ?
2 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
સારાન્વેષ
કલ્પક્કમઃ થોરિયમની અણુશક્તિથી ત્રણ સદીની આત્મનિર્ભરતાનું સપનું!
4 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
રણબીર કપૂરના કારણે સૌરભ શુક્લાએ કરી ઍક્ટિંગ કરવાનું શરૂ કર્યું!
રણબીર કપૂર અને સૌરભ શુક્લાએ ‘બર્ફી’, ‘ જગ્ગા જાસૂસ' અને 'શમશેરા' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. ‘બર્ફી’માં આ બંને કલાકારોની જુગલબંધીને લોકોએ ખૂબ જ વખાણી હતી.
2 mins
Abhiyaan Magazine 18/04/2026
ABHIYAAN
વિજ્ઞાન
મહાકાલ : ધ માસ્ટર ઑફ ટાઇમ ઉજ્જૈનમાં સમયનાનનું વૈદિવેક મહાસંમેલન
4 mins
Abhiyaan Magazine 18/04/2026
ABHIYAAN
જગતની ગત ન્યારી
દુકાનોમાં થઈ પ્લાસ્ટિકની થેલી માટે પડાપડી
1 min
Abhiyaan Magazine 18/04/2026
Listen
Translate
Change font size
