૨૨ વર્ષ ને ૮ મહિના પહેલાં એક બાપે દીકરા માટે જોખમ લીધું હતું. ફિલ્મ બનાવીને રિલીઝ કરવાનું રિસ્ક! ડિસ્ટ્રિબ્યુટર્સે કહ્યું હતું કે રિલીઝ ડેટ આ ન રાખો, બદલી નાખો. કેમ કે તે ફિલ્મના અઠવાડિયા પહેલાં શાહરુખ ખાનની ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ રિલીઝ થઈ હતી અને અઠવાડિયા પછી આમિર ખાનની ‘મેલા’ રિલીઝ થવાની હતી. અનિલ કપૂરની ભરપૂર પબ્લિસિટી બાદ આવેલી ‘પુકાર’ને પણ બે અઠવાડિયાં જ થયાં હતાં, પણ પિતા ન માન્યા. એટલું જ નહીં, તેમણે તો ફિલ્મને એ વિસ્તારમાં પણ રિલીઝ કરી, જ્યાં ડિસ્ટ્રિબ્યુટર્સે ચોખ્ખી ના પાડી હતી. કહે છે કે, તેના માટે નિર્માતા-દિગ્દર્શક પિતાએ પોતાનું ઘર ગિરવે મૂક્યું હતું.
તે પિતા એટલે રાકેશ રોશન અને તેમનો દીકરો એટલે ડેબ્યુટન્ટ એક્ટર રિતિક રોશન! તે ફિલ્મ ૨૦૦૦ની બિગેસ્ટ હિટ સાબિત થઈ. એટલું જ નહીં, દરમિયાનની ગંજાવર ‘મહોબ્બતેં', બાદમાં ડિઝાસ્ટર સાબિત થયેલી ‘મેલા’ અને ‘ધડકન' કરતાં પણ આગળ રહી. મૂળ તો રાજેશ ખન્નાની ‘આરાધના’ જોઈને રાકેશ રોશનને એક જ ચહેરાવાળા બે હીરોની વાર્તાનો આઇડિયા આવ્યો હતો. ‘ આરાધના’માં પિતાના મૃત્યુ બાદ સરખો ચહેરો ધરાવતો પુત્ર હોય છે. અહીં એક પ્રેમી (રોહિત)ના મૃત્યુ બાદ બીજો એક પ્રેમી (રાજ ચોપરા) આવે છે. રાકેશ રોશનની ફિલ્મોમાં સંગીત તેમના ભાઈ, રાજેશ રોશનનું રહેતું. ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મ ક્લિક કરી ગઈ તેમાં મોટો ફાળો તેના સંગીતનો પણ હતો. આજે પણ લકી અલીની કોન્સર્ટ્સમાં તે ગીતોનું વન્સ મોર થાય છે.
‘પ્યાર કી કશ્તી મેં, લહેરો કી મસ્તી મેં',
‘જાનેમન જાનેમન પલટ તેરી નજર' અને
Bu hikaye ABHIYAAN dergisinin September 17, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin September 17, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન