ઉનાળામાં તાવ, શરદી અને ફ્લુ કેટલા સમય સુધી રહી શકે છે, આ માટે હવામાન અને આપણું વર્તન જવાબદાર છે. - બહારથી આવીને સીધું એસી રૂમમાં બેસવું, તડકામાંથી આવ્યા પછી તરત જ પાણી અથવા ઠંડાં પીણાં પીવાં. તડકામાંથી આવ્યા પછી હાથ અને ચહેરો ધોવા અને માથું ભીનું કરવું. આ આદતોને કારણે શરદી-ખાંસી અને તાવ જેવી સમસ્યા થાય છે. શરદી અને ઉધરસથી સ્વસ્થ રહેવું એ વાત ઉપર નિર્ભર રાખે છે કે, તેની રોગપ્રતિકારક શક્તિ યોગ્ય છે કે નહીં અને તે તેની સારવાર કેટલી જલ્દી કરાવે છે, તેના પર પણ આધાર રાખે છે.
દિવસમાં ઓછામાં ઓછું ૮ ગ્લાસ પાણી પીવો. દરરોજ યોગ અને કસરત કરો. સખત સૂર્યપ્રકાશ અને ગરમીમાં બહાર ફરવા ન જાવ. બહારથી આવ્યા પછી તરત જ સ્નાન ન કરવું. ગરમીને કારણે થતી સમસ્યાઓ સામાન્ય રીતે લગભગ ૧૦ દિવસ સુધી રહે છે. ૭ દિવસ પછી કોઈ પણ વાયરલ લક્ષણોમાં ઘટાડો અને સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. તેના ઇલાજ માટે દવા અને યોગ્ય આહાર લેવો જરૂરી છે. બાળકો પુખ્ત વયના લોકો કરતાં ઝડપથી રિકવર થાય છે. આનો અર્થ એ છે કે તેઓ રિકવર થવા માટે ૭ દિવસથી ઓછો સમય લે છે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 18/05/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 18/05/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વિઝા વિમર્શ,
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?
ફેમિલી ઝોન ફેશન
સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.
લાફ્ટર વાઇરસ
સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.
બિંજ-થિંગ,
કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ
પ્રવાસન
નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો
અવસર
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?