રોમ, નીરો 'ને ફિડલ
ABHIYAAN|June 26, 2021
રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફિડલ વગાડતો હતો એવું ઘણાએ વાંચ્યું હશે અને ઘણાએ સાંભળ્યું હશે. શરૂમાં એ વાક્ય છપાયું ને બોલાયું હશે ત્યારે તેની સાથે આગળ ને પાછળ કરેલી વાત પરથી લોકોને ખ્યાલ આવ્યો હશે કે કવિ કહેવા શું માગે છે. મૂળે એ ઉક્તિ અંગ્રેજી ભાષાની 'ને વિદેશી પત્રકારત્વની. આવું વાંચવા કે સાંભળવાથી લોકોનું એક રૂંવાડુંય ફરકતું નથી હોતું. કે જેમનું ફરકતું હોય તેમનો એક રોમ પોતાનું ફરકવું બદલતો નથી હોતો. આવી ઉક્તિઓ રાજકીય રીતે બબડાટ કે બકવાસ જેટલું મૂલ્ય ધરાવે. લોકોને શું લાભ? એથી વિશેષ ભારતના કે ગુજરાતના કેટલા લોકોને રોમ, નીરો અને ફિડલ અંગે માહિતી હશે? વિદેશી ચીજ વાપરીને લોકલ થિંગ્સ મારી નાંખવાની ચાલને લોકશાહી કે માનવતાવાદી ના કહી શકાય. લોકોની ખરી ચિંતા કરવી હોય તો લોકોને ફાયદો થાય એ વાત લોકોની ભાષામાં કરવી જોઈએ. જો કે અમુક કલમકારતમુક મર્યાદાને કારણે વ્યસન મુક્ત ના થઈ શકે. હશે. આવો આપણે ફિડલ અંગે થોડું જાણીએ.
ગૌરાંગ અમીન
રોમ, નીરો 'ને ફિડલ

લોકો માટે લોકો વડે લોકોની લખાય એ ભાષા સારી કહેવાય

પક્ષ છોડી દેશ'ને સમાજનું કામ કરે એ કલમ સાચી કહેવાય

Bu hikaye ABHIYAAN dergisinin June 26, 2021 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin June 26, 2021 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 dak  |
Abhiyaan Magazine 04/05/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા

time-read
3 dak  |
Abhiyaan Magazine 04/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી

time-read
5 dak  |
Abhiyaan Magazine 04/05/2024
તસવીર કથા
ABHIYAAN

તસવીર કથા

સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો

time-read
2 dak  |
Abhiyaan Magazine 04/05/2024
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
ABHIYAAN

બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...

તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.

time-read
2 dak  |
Abhiyaan Magazine 04/05/2024
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ

time-read
8 dak  |
Abhiyaan Magazine 04/05/2024
અસ્મિતા કે અહંતા?
ABHIYAAN

અસ્મિતા કે અહંતા?

* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?

time-read
7 dak  |
Abhiyaan Magazine 04/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

પ્રથમ તબક્કામાં ઓછું મતદાન શું ઇશારો કરે છે?

time-read
5 dak  |
Abhiyaan Magazine 04/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કોંગ્રેસનું ઘોષણા પત્ર અને વડાપ્રધાનનું અર્થઘટન

time-read
2 dak  |
Abhiyaan Magazine 04/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

સુરતની બિનહરીફ ચૂંટણી કોંગ્રેસની નિર્બળતાની પારાશીશી

time-read
2 dak  |
Abhiyaan Magazine 04/05/2024