ઉનાળામાં રસભરેલી કેરી મનુષ્ય માટે અમૃત સમાન ગણાય છે, પણ બારેમાસ જીવમાત્ર માટે અમૃત સમાન ર સાયણ કોઈ હોય તો એ શ્રીમદ્ ભાગવતકથા છે.
સારા સમાચાર એ છે કે ચૈત્ર સુદ એકમ એટલે કે મંગળવાર, ૯ એપ્રિલથી કાંદિવલીના આંણે એક વિરાટ ગૌરવ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેમાં શ્રીમદ્ ભાગવતકથા ઉપરાંત વ્રજ ૮૪ કોસની વિવિધ ઝાંખી, શિણિજ પરિક્રમા તથા પ્રાચીન દ્વારકાધીશ પ્રભુનાં દર્શન-મનોરથ, પોથીયાત્રા, હાથી-ઘોડા, કળશ સાથે શોભાયાત્રા જેવાં અનેક આકર્ષણ હશે. પુષ્ટિમાર્ગનો પાંચમો વેદ ગણાયેલું વેલી સંગીત અર્થાત્ અષ્ટસખા તથા સુરદાસજીની પ્રણાલીનાં કીર્તનો પણ અહીં થશે. વૈષ્ણવો માત્ર ૧૦૦ રૂપિયાની કૂપન લઈ રોજ ભોજન-પ્રસાદી પ્રાપ્ત કરી શકે એવી વ્યવસ્થા છે.
આ મહોત્સવના પ્રેરણાસ્રોત વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી ૧૦૮ શ્રી દ્રુમિલકુમારજી મહોદય કહે છે કે જાતમુરુ વલ્લભાચાર્યજીના સમયનાં ત્રણ દિવ્ય ભાવદ્ મરણ હિન્ગ ભગવા સ્વરૂપ જાહેરમાં છે. એક નાથદ્વારામાં દેવદમન, ઉજ્જૈનમાં ઈન્દ્રદમન અને અમારી પાસે વડોદરામાં નાગદમન શ્રીનાથજી પ્રભુ બિરાજમાન છે. નાાદમનજી માટે ડાકોરધામ માં હવેલી અને આશરે બે લાખ ચોરસ ફૂટમાં ગૌશાળા, યાત્રાધામ, વગેરે બની રહ્યાં છે, જેના પ્રચાર અને પ્રોત્સાહન રૂપે મુંબઈ-કાંદિવલીના આંગણે આ મહોત્સવનું આયોજન થયું છે. નાાદમન પ્રભુના પ્રતિનિધિ રૂપે દ્વારકાધીશજીનું અત્યંત સ્વરૂપ કથામંડપમાં બિરાજમાન સો પ્રાચીન કરવામાં આવશે.
ભાગવતરસિયા વૈષ્ણવો માટે આનંદની વાત એ છે કે દીપકભાઈ શાસ્ત્રીની લાક્ષણિક શૈલીમાં કહેવાયેલી કથા ઉપરાંત દ્રુમિલકુમારજી મહોદયનાં વચનામૃત પણ માણી શકાશે, જેમાં તત્ત્વ વિવેચન વિશેષ હશે.
શણગાર અને મનોરથ
પાંચ હજાર વર્ષ પૂર્વેના દ્વારકાધીશના સ્વરૂપની નિજ મંદિર માં પધરામણી, રોજના અલૌકિક શણગાર તથા નિતનવા મનોરથો. કથાપ્રસંગોના મનોરથ જુદા. છપ્પન ભોગ,
વૈષ્ણવોને ઘેરબેઠાં મળશે વ્રજ યાત્રાનો અવસર....
This story is from the March 18, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 18, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
દેશ-દુનિયા
ફિર એક બાર... મોદીની મહોર
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?
જસ્ટ, એક મિનિટ..
કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.
તમે છો તો અમે છીએ...
અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.
પાણીની અછત ઓછી કરવા એસીને કરો કન્ટ્રોલ...
ઉનાળામાં ગરમીથી બચવા ઍર કન્ડિશનરનો વપરાશ વધે, એના માટે વીજળી વધારે જોઈએ, વીજળીના નિર્માણ માટે પાણી વધારે જોઈએ... આ ચક્રવ્યૂહને કોઈક રીતે તોડવો જ રહ્યો.
ચૂંટણીપંચને અંતે મોંઘવારી દેખાઈ...
ચૂંટણીસભામાં ખુરસી ખાલી હોય તો પણ એનું ભાડું તો ગુણવાનું જ.
કાંઈ તડકા પડે છે, બાપ!
માથાં ફાડી નાખે અને શરીર બાળી નાખે એવી ગરમી પડી રહી છે અને દિવસે દિવસે-વર્ષે વર્ષે એનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક કારણ તો ખરાં, પરંતુ ઝાડો કાપી કાપીને આપણે ધરતી માતાને બોકડી કરી નાખી છે એટલે વધુ જવાબદાર કોણ એ નક્કી કરવું મુશ્કેલ નથી.
ખેતરોથી વિખૂટા પડ્યાની સજા
આપણા માનસિક સુખ અને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. ચાહે અમરેલીનો ખેડૂત હોય કે અંધેરીનો નોકરિયાત, એ કાયમ પ્રકૃતિ સાથે જોડાયેલો રહેવા મથે છે. ખેડૂતને સગવડ છે એટલે ઘરઆંગણે તોતિંગ ઝાડ રોપી શકે છે અને નોકરિયાત મજબૂર છે એટલે વન બીએચકેના ફ્લૅટમાં કૂંડામાં છોડ વાવે છે.
જસ્ટ, એક મિનિટ..
વિખ્યાત મોટરકાર કંપની ફોક્સવેગને એક સામાજિક પ્રયોગ પ્રાયોજિત કર્યો,