એ જી. પેરારીવલન.
એકત્રીસ વર્ષથી તામિલનાડુની જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આ કેદીને ૧૮ મે, ૨૦૨૨ના રોજ સર્વોચ્ચ અદાલતે જેલમાં તેની સારી વર્તણૂકને કારણે છોડી મૂકવાનો આદેશ આપ્યો. રાજીવ ગાંધી હત્યા કેસનો આ અપરાધી સૌ પ્રથમ કેદમાંથી છૂટવા માટે નસીબદાર બન્યો. મૂળભૂત રીતે તો ફાંસીની સજા પામેલા ૨૬ અપરાધીમાં તેનો સમાવેશ થતો હતો. ૨૦૧૪માં ફાંસીની રાહ જોઈ રહેલા આ કેદીઓને ફાંસી આપવામાં અસાધારણ વિલંબને કારણે તેમની સજા આજીવન કારાવાસમાં તબદીલ થઈ હતી અને પછી છ માસ પહેલાં કેદમાંથી મુક્તિ મળી.
આ પેરારીવલનની મુક્તિને આધાર બનાવીને જ રાજીવ ગાંધી હત્યા કેસના બાકીના કેદીઓએ પણ મુક્તિની માગણી કરેલી અને ૧૧ નવેમ્બરે સર્વોચ્ચ અદાલતે અન્ય છ કેદીઓને પણ મુક્તિ આપી દીધી. આ એ.જી. પેરારીવલન રાજીવ ગાંધી હત્યા કેસનો અનોખો કેદી બની રહ્યો. શા માટે? તેની વાત રસપ્રદ છે.
This story is from the November 26, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 26, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન
વાયરલ પેજ
દુઃખના દવમાં પાંચ પગલાં
એનાલિસિસ
ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?
રાજકાજ
કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક
રાજકાજ
ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા
પંચામૃત
હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)