અનેક ભારતીયો અમેરિકામાં સ્થળાંતર કરવા નથી ઇચ્છતા, ત્યાં કાયમ રહેવાની એમની ઇચ્છા નથી હોતી. તેઓ અમેરિકામાં બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતાં હોય છે. આ માટે તેઓ ‘બી-૧બી-૨’ વિઝા મેળવીને, એક બિઝનેસમૅન તરીકે અમેરિકામાં પ્રવેશીને, ત્યાં છ-છ મહિના રહેતાં હોય છે અને બિઝનેસ કરતા હોય છે. છ મહિના પૂરા થતાં પહેલાં તેઓ અમેરિકા છોડીને ભારત પાછા આવી જાય છે અને ફરી પાછા ચાર-છ મહિના બાદ દસ વર્ષના મલ્ટિએન્ટ્રી ‘બી-૧બી-૨’ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશે છે અને એમણે ત્યાં સ્થાપેલ બિઝનેસ ફરી પાછો આગળ ધપાવે છે. આવું કરવું એ ગેરકાયદેસર છે. અનેકો આવું કરતાં પકડાય છે અને એમના ‘બી-૧/ બી-૨' વિઝા કૅન્સલ કરવામાં આવે છે. ત્યાર બાદ તેઓ આંતરકંપની ટ્રાન્સફરી મેનેજર, એક્ઝિક્યુટિવો અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટેના ‘એલ-૧’ વિઝાની અરજી કરે, કાં તો અમેરિકાના રિજનલ સેન્ટરમાં આઠ લાખ ડૉલરનું રોકાણ કરીને ગ્રીનકાર્ડની અરજી કરે કે પછી યુરોપના કોઈ નાના દેશમાં રોકાણ કરીને, એ દેશની સિટીઝનશિપ મેળવીને એ સિટીઝન તરીકે અમેરિકાના ઇ-૨ વિઝાની માગણી કરે, ત્યારે એમણે આ પહેલાં ‘બી-૧ બી-૨’ વિઝા ઉપર અમેરિકામાં છ-છ મહિના રહીને ગેરકાયદેસર કાર્ય કર્યું હતું, એ કારણસર એલ-૧ વિઝા, ગ્રીનકાર્ડ કે પછી ઇ-૨ વિઝા આપવામાં નથી આવતા.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 11/05/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 11/05/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ,
એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી
લાફ્ટર વાઇરસ
એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે
એજ્યુકેશન સ્પેશિયલ
શિક્ષા બની ચૂકેલા શિક્ષણથી ‘શિક્ષાન્તર’
ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઊંચા પરિણામનો સંકેત શું?
૨૦૨૧માં ધોરણ દસમાં માસ પ્રમોશન આપ્યા પછી ધોરણ અગિયારમાં એડ્મિશન માટે બહુ કપરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. શું આ વર્ષે ફરી એક વખત એવી પરિસ્થિતિ ઊભી નહીં થાય? પ્રાથમિક અંદાજ પ્રમાણે ગુજરાતમાં ધોરણ અગિયારમાં નવા ૫૦૦ વર્ગખંડો અને ઓછામાં ઓછા ૧,૨૦૦ શિક્ષકોની જરૂરિયાત ઊભી થશે. અત્યારે પણ ગુજરાતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિષ્ણાત શિક્ષકોની ઘટ છે તેવા સંજોગોમાં ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ નિષ્ણાત શિક્ષકોની ભરતી કરી શકશે?
વાયરલ પેજ
નવો પૈસો, જૂનો પૈસો અને સંપત્તિની સાઠમારી
એનાલિસિસ.
ભારતનું ચૂંટણીપંચ કેટલું કાર્યદક્ષ? કેટલું કટિબદ્ધ?