રમવું એટલે રમત રમવી, પણ જુગાર રમવું એ રમત તો નથી જ, પણ બંનેમાં એક વાત સામાન્ય છે, રમત રમતાં માણસને ખેલાડી કહેવાય અને જુગાર રમતાં માણસને પણ ખેલાડી કહેવાય! આવી આ ખેલ અને ખેલાડીની બાવન પત્તાંની રમત કૃષ્ણ જન્મ સમયે જ કાઠિયાવાડમાં ગામડેગામડે ખેલાતી રહે છે.
માણસને અધર્મના નાશનું વચન આપનારા શ્રીકૃષ્ણના જન્મદિવસ પહેલાંના કેટલાક દિવસોથી કાઠિયાવાડમાં આ રમત શરૂ થાય છે. આ બાવન પત્તાંની ગેઇમનો ચસકો પુરા કાઠિયાવાડને લાગ્યો છે. ગોકુળમાં જન્મી સૌરાષ્ટ્રના દ્વારકામાં પૂર્ણતા પામ્યા પછી સોરઠની ત્રિવેણીની ધરતીને મૃત્યુ માટે પસંદ કરનારા આ કૃષ્ણના પરમને પૂજનારા કાઠિયાવાડમાં એ જ પરમ પ્રાગટ્યના દિવસને જુગારાષ્ટમી તરીકે ખપાવનારાઓ માટે જન્માષ્ટમીના સપરમા દિવસે ઊંડાણપૂર્વક વાત કરવી પ્રાસંગિક બની રહેશે.
કાઠિયાવાડ એટલે હજારો ગામડાંઓનો સમૂહ પ્રદેશ. આવા હજારો ગામડાંના પ્રદેશમાં બહુ થોડાં ગામડાંઓ એવાં હશે કે જ્યાં સાતમ-આઠમનો જુગાર ન રમાતો હોય. શ્રાવણ માસની વદી તિથિ આઠમની રાત્રે કૃષ્ણનો જન્મ થયો એટલે તેને જન્માષ્ટમી તરીકે મનાવવામાં આવે છે, પણ આ દિવસોમાં કાઠિયાવાડમાં જુગાર એટલો રમાય કે કેટલાક લોકો આ દિવસને પૈસાની હારજીતની રમત એટલે કે જુગાર સાથે જોડી દે છે. જુગારની આ લત એ દિવસોમાં એટલી ચરમસીમાએ હોય છે કે યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠો પણ કોઈ એક મકાનમાં એકઠાં થઈ બાવન પત્તાંની રમતમાં પૈસાની હાર-જીત કરતાં બેઠાં હોય. આ જુગાર ક્યાંક ખેતરો-વાડીઓમાં રમાતો હોય, કોઈના ખાલી પ્લોટમાં રમાતો હોય.
This story is from the August 13, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 13, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન
વાયરલ પેજ
દુઃખના દવમાં પાંચ પગલાં
એનાલિસિસ
ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?
રાજકાજ
કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક
રાજકાજ
ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા
પંચામૃત
હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)