દીવનો મુક્તિસંગ્રામઃ આઝાદીની સૌથી છેલ્લી લડત
ABHIYAAN|August 06, 2022
ફિરંગીઓએ કબજો જમાવી બંદરીય શહેરો દીવ અને દમણને તેજાનાનાં વેપારી જહાજોથી ધમધમતા કરી દીધા હતા. આ કબજો ૧૦૦ વર્ષથી વધુ ચાલ્યો. પછી બંને શહેરો મુક્ત થઈ, અખંડ ભારતનો ભાગ બની ગયાં. આ પ્રદેશે મુક્ત થવા વારંવાર લડાઈઓ લડી હતી. આ મુક્તિસંગ્રામની એક ઝલક અહીં પ્રસ્તુત છે.
દીવનો મુક્તિસંગ્રામઃ આઝાદીની સૌથી છેલ્લી લડત

ધીરુ પુરોહિત

કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્ર કહેવતોનો પ્રદેશ છે. આ પંથકની ખમીરવંતી પ્રજાની એક લાક્ષણિકતા છે કે એ જે કામ કરે તે દિલથી અને એકધારું કરે એટલે અહીં ઘણાંબધાં કામ કે પ્રસંગો એટલા એકધારા અને દિલથી થયા કે તેની કહેવત બની ગઈ. આવી જ એક કહેવત હાલના કેન્દ્રશાસિત પ્રદેશ દીવના મુક્તિ સંગ્રામ સાથે સંકળાયેલી છે, કારણ કે તેમાં કાઠિયાવાડીઓ છે. આ કહેવત છે, ‘દીવ, દમણ અને ગોવા.. ફિરંગીઓ બેઠા રોવા' ફિંરંગી શાસન હેઠળના આ પ્રદેશોને આઝાદી મળી પણ તેમાં દીવની આઝાદીની ખાસ વિશેષતા છે.

દીવના મુક્તિ સંગ્રામની કહાની એટલા માટે વિશેષ છે કે દીવ, દમણ અને ગોવા પર અંગ્રેજો નહીં, પણ પોર્ટુગીઝો એટલે કે પોર્ટુગીઝોનું શાસન હતું. આ પ્રદેશો દેશની આઝાદીના લગભગ દોઢ દશકા પછી આઝાદ થયા. એ ઇતિહાસ સર્વવિદિત છે કે ભારતની આઝાદી માટે ઈ.સ. ૧૮૫૭થી ૧૯૪૬ સુધી સ્વતંત્રતાની લડાઈઓ, ચળવળો વિવિધ પ્રાંતોમાં થતી રહી, પણ જૂનાગઢ (સોરઠ) રાજના સીમાડે આવેલ દીવનું પોર્ટુગીઝ શાસન તો એ પછી પણ જેમનું તેમ જ હતું. દીવને આઝાદ કરવા જંગ ખેલાયો તેમાં જૂનાગઢની આરઝી હકૂમતની ભૂમિકા અનુકરણીય રહી અને તેમાંય પડદા પાછળ તો સરદાર પટેલ જ રહ્યા.

This story is from the August 06, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the August 06, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?

time-read
4 mins  |
Abhiyaan Magazine 18/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/05/2024
ફેમિલી ઝોન હેલ્થ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ

અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/05/2024
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
ABHIYAAN

વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે

આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/05/2024
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
ABHIYAAN

કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ

દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/05/2024
પુસ્તક પરિચય
ABHIYAAN

પુસ્તક પરિચય

૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/05/2024