Poging GOUD - Vrij
અધ્યાત્મની અનુભૂતિ.. નિર્મળ આનંદનો સ્પર્શ
Chitralekha Gujarati
|January 30, 2023
જૈનાચાર્યના વિક્રમસર્જક ચારસોમા પુસ્તકનું વિમોચન તથા ગિરનારની પ્રતિકૃતિ સહિત ‘સ્પર્શ મહોત્સવ’નાં અનેક આકર્ષણ.

કેટલાંક પુસ્તકના વિમોચન પ્રસંગ ઘટના બની જતા હોય છે. આવી એક ઘટના આકાર લેશે બાવીસ જાન્યુઆરીએ અમદાવાદમાં. આ મંગળ દિવસે છે એક જીવનમૂલક ગુજરાતી પુસ્તક સ્પર્શનો વિમોચન અવસર. વિમોચન પ્રસંગે પુસ્તકના નામને સાર્થક કરતો સ્પર્શ મહોત્સવ અમદાવાદમાં ૧૫ જાન્યુઆરીથી શરૂ થયો, જે ૨૬ જાન્યુઆરીએ પૂર્ણ થશે. આ જ દિવસે અહીં આઠ મુમુક્ષુ દીક્ષા પણ લેશે.
આ ઘટનાની ચાર વિશેષતા છે, જેમ કે:
> પદ્મભૂષણથી સમ્માનિત વિખ્યાત જૈન આચાર્ય ભગવંત શ્રીમદવિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબનું આ ચારસોમું પુસ્તક છે.
> ૨૦ જાન્યુઆરીએ એમનાં ચારસો પુસ્તકોનો અમદાવાદમાં શાહી વરઘોડો નીકળશે.
> બાવીસ જાન્યુઆરીએ અમદાવાદ ઉપરાંત અગિયાર દેશમાં પણ વર્ચ્યુઅલ વિમોચન થશે.
> આ પુસ્તક ગુજરાતી સહિત ૧૫ ભાષામાં પ્રગટ થશે.
આ છે ‘સ્પર્શ નગરી’: પ્રસિદ્ધ તીર્થધામ ગિરનારની પ્રતિકૃતિ ઉપરાંત અહીં છે રત્ન સફારી અને રત્ન યુનિવર્સ સહિત જુદી જુદી થીમના પ્રદર્શન ખંડ. બાળકોને ધર્મના સંસ્કાર મળે અને માનવજીવનની સમજ પણ મળે.
ઉલ્લેખનીય છે કે લેખક-પ્રવચનકાર ગુરુદેવ રત્નસુંદરસૂરિના એકસોમા પુસ્તકનું ૧૯૯૭માં માટુંગા-મુંબઈમાં વિમોચન થયું હતું. ત્યાર બાદ ૨૦૦૬માં બસ્સોમા પુસ્તકનું વિમોચન દિલ્હીમાં તથા ત્રણસોમા પુસ્તકનું વિમોચન ૨૦૧૬માં સાયન, મુંબઈમાં થયું હતું.
Dit verhaal komt uit de January 30, 2023-editie van Chitralekha Gujarati.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size