Poging GOUD - Vrij
કાજુ-ગાંઠિયા, કાજુ-કસ્તૂરી, શિખંડ-આઈસક્રીમ.. એલા, એય.. આવવા દે તું તારે
Chitralekha Gujarati
|October 24, 2022
ખાઈ-પીને જલસા કરવામાં માનતા સૌરાષ્ટ્રવાસીઓના સ્વાદના ચટાકાની વાત જ નિરાળી. અહીં શહેરે શહેરે, ગામડે ગામડે ખાણી-પીણીનાં વૈશિષ્ટ્ય જોવા મળે છે. લેટેસ્ટ ટ્રેન્ડ છે એક પ્રાંતની વાનગીમાં બીજા પ્રાંતની વાનગી ઉમેરી ત્રીજી વાનગીનાં સ્વાદિષ્ટ સંયોજન..

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હોય અને ભાવનગર પહોંચે ત્યારે કહે: ભાવનગર આવું ત્યારે નરશીબાવાના ગાંઠિયા, દાસના પેંડા અચૂક યાદ આવે.
વડા પ્રધાનની આ વાત ગુજરાતીઓના ખાણી-પીણીના શોખ અને સ્વાદના ચટાકાને દર્શાવી જાય છે. ગુજરાતી માણસ સિંગાપોર જાય, સાન્તા મોનિકા જાય કે સૅન્ટ પિટ્સબર્ગ જાય.. ચટાકેદાર ગુજરાતી ભોજન શોધતો જ રહે છે. એમાં જે સવારે નાસ્તામાં ગાંઠિયા-સંભારો-ચા ને રાતે ભાખરીશાક, કઢી-ખીચડી શોધે ઈ નક્કી કાઠિયાવાડી.
મોહનથાળ
આજે સૌરાષ્ટ્રની કંઈટલી પરંપરાગત વાનગીઓ અવનવા પ્રયોગો સાથે ઘર, લારીથી નીકળીને આલા દરજ્જાની રેસ્ટોરાં સુધી પહોંચી ગઈ છે, જેમ કે ભજિયાં એ કોઈ નવી વાનગી નથી, એના સ્વરૂપમાં સુધારા-વધારા થયા છે. હવે તો એ રોડસાઈડ ધાબા, લારીથી લઈને રેસ્ટોરાંમાં પોતાનું સ્થાન જમાવી ચૂક્યાં છે. ખાસ કરીને રાજકોટમાં જમણવારમાં લાઈવ ભજિયાં અનિવાર્ય બની ગયાં છે.
લાઈવ ભજિયાંની જેમ ઘરોઘર નાસ્તા અને હળવાં ભોજનના સમયની વાનગી પૂડલા પણ લગ્નસમારંભમાં લાઈવ પીરસવામાં આવે છે. રાજકોટ-ભાવનગર હાઈ-વે પર માત્ર પૂડલા ખવડાવતા ધાબા પર શિન-વિમાં જોવા મળતી ભીડ એની લોકપ્રિયતા દર્શાવી જાય છે.
ચૂરમાના લાડુ
Dit verhaal komt uit de October 24, 2022-editie van Chitralekha Gujarati.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size