試す 金 - 無料
સારાન્વેષ
ABHIYAAN
|Abhiyaan Magazine 21/06/2025
ચિનાબ સેતુ : આભને આંબતી સિદ્ધિ
હિમાલયની ગોદમાં ચંદ્ર અને ભાગા નદીઓ એકબીજામાં વિલીન થઈને ચંદ્રભાગા નદી સર્જે છે. એનું જળ કાળાશ પડતું હોવાથી વેદકાળમાં એનું નામ ‘અસિક્તિ’ અર્થાત્ ‘શ્વેત નહીં એવું’ પડ્યું હતું. વર્તમાનમાં એનું પ્રચલિત નામ છે ચિનાબ. જમ્મુના રિયાસીમાં આ ચિનાબ પ૨ આજે વિશ્વનો સૌથી ઉત્તુંગ અને શાનદાર રેલ સેતુ નિર્માણ પામીને દેશની સેવા માટે તૈયાર છે. ૬ જૂનના રોજ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કરી, ધ્વજ લહેરાવીને વંદે ભારત ટ્રેન ત્યાંથી પસાર કરાવી હતી. કાશ્મીર ખીણનું બાકીના ભારત સાથે રેલ સંધાન થવું એ રાષ્ટ્રીય એકતા અને વિકાસની દિશામાં એક સીમાચિહ્નરૂપ ઘટના છે. છેક બારામુલ્લા જેવા સરહદી વિસ્તારને જમ્મુ સુધી જોડતા રેલમાર્ગમાં ચિનાબ સેતુ એક અગત્યની કડી બન્યો છે. કૌરી કૌડી અને બક્કલ નામક ગામો વચ્ચેની ઊંડી ખાઈમાં વહી જતી ચિનાબ પરનો આ પુલ ઉધમપુરશ્રીનગર-બારામુલ્લા રેલ લિન્ક(USBRL)નો એક મહત્ત્વનો હિસ્સો છે.
દુષ્કર ભૂપ્રદેશ, ઊંચાઈ પરની નિર્દય આબોહવા અને અતિ દુર્ગમ વિસ્તાર હોવાને કારણે આ પડકારજનક પ્રકલ્પ પૂર્ણ કરવામાં વર્ષો લાગ્યાં. પહેલાં ત્યાં ખીણ પાસેની સાઇટ પર ફક્ત ખચ્ચરથી જ જઈ શકાતું. સાધનો, બાંધકામની સામગ્રીઓ, કારીગરો, ઇજનેરો વગેરેને લઈ જવા માટે ૨૬ કિલોમીટરની નવી સડક બનાવવામાં આવી, જેમાં વચ્ચે સો મીટર લાંબી ટનલનો પણ સમાવેશ થાય છે. અંદાજે ૭૦% શ્રમિકો આસપાસના વિસ્તારમાંથી આવતા હતા, જેમને ખાસ તાલીમ પણ અપાઈ. આ પહેલાં કૌરી અને બક્કલ ગામમાં છોકરાઓનાં લગ્ન ઘણી મુશ્કેલીથી થતાં. કોઈ પોતાની દીકરી ત્યાં આપવા તૈયાર ન થતું. ચિનાબ સેતુને કારણે બંને ગામની એ સમસ્યા પણ ઉકેલાઈ ગઈ! મહત્તમ સ્થાનિક શ્રમિકોના પરિશ્રમથી આ કાર્ય થયું હોવાથી એમના માટે પણ ચિનાબ સેતુ હંમેશને માટે ગર્વ લેવાની બાબત બની રહેશે. ઉપરાંત એમની એ ભાવના ભવિષ્યમાં સેતુની સુરક્ષાના વિષયમાં એમને સજાગ રહેવા પ્રેરશે.
このストーリーは、ABHIYAAN の Abhiyaan Magazine 21/06/2025 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
ABHIYAAN からのその他のストーリー
ABHIYAAN
અમેરિકન સ્વપ્નધારકો માટે વર્ષ ૨૦૨૬
જેઓ ઇમિગ્રન્ટ વિઝાના ઇચ્છુકો હશે, જેમની અમેરિકામાં કાયમ રહેવાની ઇચ્છા હશે, એમને જો અંગ્રેજી ભાષા આવડતી ન હોય તો કદાચ એમને અમેરિકામાં કાયમ રહેવાની છૂટ આપવામાં નહીં આવે
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
મેડિટેશનનો માઉન્ટ એવરેસ્ટ એટલે કોઈ પણ ક્રિયા કે કાર્યમાં મનનું સ્થિર અને સ્વચ્છ હોવું
આખો દિવસ કામ કરીને સાંજે વાળુ કરીને એકતારો લઈને બેઠેલા કોઈ ગામડાના દાદાને પૂછો કે, “દાદા, મેરુ તો ડગે, પણ જેનાં મનડાં ડગે નહિ’ગંગાસતીનું આ ભજન સમજાવોને !’’ તો એ દાદા એમ કહેશે કે...
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
કેલિફોર્નિયાથી આવેલો ટહુકો - હેતલ જાગીરદાર
હેતલ ખૂબ સારું ગાય છે. જૂના કવિઓની સાથે નવા કવિઓની રચનાઓને સંગીતબદ્ધ કરે છે. કેલિફોર્નિયામાં તેમનું પોતાનું સ્વરાંજલિ નામનું ગરબા બૅન્ડ છે, જે નવરાત્રિમાં ધૂમ મચાવે છે
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
પ્રવાસન
સંગમ સિટી પ્રયાગરાજમાં શોભતું ભારતીય, ઇસ્લામિક અને ફ્રેન્ચ ગોથિક વાસ્તુકલાના સંગમ સમું All Saint Cathedral decion
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
નાટક સાથે લોકોનું અનુસંધાન ખૂબ મહત્ત્વનું છે : વિવેક શાહ
‘તું તો ગયો’ અને ‘કમિટમેન્ટ’ સહિતની ફિલ્મો કરનાર વિવેક શાહ કહે છે, ‘અમારો પ્રયત્ન રહ્યો છે કે નાટક એવું બને કે તે જોનાર દરેક વ્યક્તિને તેમાં પોતાની જાત દેખાય. તે નાટક સાથે કનેક્ટ કરશે તો જ પૂરતો આનંદ લઈ શક્શે.'
2 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
વામા-વિશ્વ બ્યુટી
સ્કીન ટાઇપને ઓળખીને કરો પ્રોડક્ટનો ઉપયોગ
2 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
કચ્છ માટે સરદાર પટેલના મનમાં ભરપૂર ભાવ હતો
સરદાર કચ્છમાં ભલે એક જ વખત આવ્યા હતા, પરંતુ તેઓ સતત કચ્છી લોકનેતાઓના સંપર્કમાં રહીને આ વિસ્તારના પ્રશ્નોથી સારી રીતે વાકેફ થયા હતા. કચ્છના ભારત સાથેના જોડાણની વાત હોય કે વિસ્થાપિત સિંધી સમુદાયના પુનર્વસનનો પ્રશ્ન હોય, સરદારે સતત કચ્છને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભાગલા પછી કરાચી બંદરના બદલે પશ્ચિમ ભારતના કંડલા બંદર વિકસાવવાનું સ્વપ્ન પણ તેમનું જ હતું.
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
અરવલ્લી, રણ અને બદલાતું હવામાનઃ હકીકત અને ભ્રમ
અરવલ્લી નાશ પામશે એટલે સમગ્ર ઉત્તર ભારત રણ બની જશે - આ ભય ભ્રામક છે. હકીકતમાં આજે ચિંતા કરવી હોય તો રણ બચાવવાની કરવી જોઈએ. રણ પ્રદેશ ધીરે-ધીરે વન પ્રદેશમાં ફેરવાઈ રહ્યો છે.
7 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
આ બુલેટધામમાં થાય છે બાઈકની બાઈકની પૂજા
જોધપુર પાસે આવેલા આ મંદિરમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઈકસવારની પણ અર્ચના થાય છે અને તેને દારૂ પણ પીવડાવાય છે...
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
નીરખને ગગનમાં....
બટેશ્વર મંદિર સમૂહ એક પુનઃસ્થાપિત તીર્થસ્થાન
4 mins
Abhiyaan Magazine 03/01/2026
Listen
Translate
Change font size
