Essayer OR - Gratuit

આટલી કાળજી લો.. આ (સર્વાઈલ) કૅન્સરથી બચો

Chitralekha Gujarati

|

September 25, 2023

ગર્ભાશયના મુખ સુધી વાઈરસનો ચેપ પહોંચે તો શું થઈ શકે?

- ડૉ. અર્ચના પારસ શાહ

આટલી કાળજી લો.. આ (સર્વાઈલ) કૅન્સરથી બચો

કેન્સરનું નામ પડતાં જ ભલભલા માણસના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય છે. આ એક એવો રોગ છે, જેમાં શરીરમાં અમુક કોષો બેકાબૂ બનીને વધે છે. શરીરના જે અંગથી આ રોગ શરૂ થાય એના પરથી જ કૅન્સરનું નામ અપાય છે. ગર્ભાશયના મુખમાં થતા કૅન્સરને સર્વાઈકલ કૅન્સર કહે છે. સર્વિક્સ એ ગર્ભાશયના મુખની આગળનો સાંકડો માર્ગ છે, સર્વિક્સ યોનિમાર્ગને ગર્ભાશયના ઉપરના ભાગ સાથે જોડે છે. ગર્ભાવસ્થા દરમિયાન બાળકનો વિકાસ ગર્ભાશયમાં થાય છે.

૩૫થી ૪૪ વર્ષની વયની સ્ત્રીને સર્વાઈકલ કૅન્સરનું નિદાન સૌથી વધુ થાય છે. ચોક્કસ પ્રકારના હ્યુમન પેપિલોમાવાઈરસ (એચપીવી)નો લાંબા ગાળાનો ચેપ એ આ કૅન્સરનું મુખ્ય કારણ છે. એચપીવી એક સામાન્ય વાઈરસ છે, જે સેક્સ દરમિયાન એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં પસાર થાય છે. કોઈ વ્યક્તિ એચપીવીના સંપર્કમાં આવે ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ સામાન્ય રીતે વાઈરસને નુકસાન કરતાં અટકાવે છે. જો કે કેટલાક લોકોમાં આ વાઈરસ વર્ષો સુધી ટકી રહે છે, જે સર્વાઈકલ કૅન્સરના કોષો બનવાની પ્રક્રિયા માટે કારણભૂત બને છે.

સર્વાઈકલ કૅન્સરનાં પ્રારંભિક ચિહનો વિકસિત નો વિકસિત થવા માટે ઘણાં વર્ષોનો સમય લાગી શકે છે. એ ગંભીર બને છે, પછી એનાં ચિહ્ન વર્તાય છે, જેમ કે..

PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size