Passez à l'illimité avec Magzter GOLD

Passez à l'illimité avec Magzter GOLD

Obtenez un accès illimité à plus de 9 000 magazines, journaux et articles Premium pour seulement

$149.99
 
$74.99/Année

Essayer OR - Gratuit

વર્ચસ્વ અને વૈમનસ્યના વિવાદ વચ્ચે જી-૭ ભારત માટે કેવું સાબિત થશે

ABHIYAAN

|

Abhiyaan Magazine 21/06/2025

જી-૭ની સ્થાપના ૧૯૭૫માં થઈ હતી, જેનો હેતુ વૈશ્વિક આર્થિક મુદ્દાઓ, જેવા કે નાણાકીય કટોકટી, વેપાર-આર્થિક નીતિઓ પર ચર્ચા કરવાનો હતો

- સુધીર એસ. રાવલ

આજકાલ આંતરરાષ્ટ્રીય સ્તરે જે ઊથલપાથલ અને ઘટનાઓ આકાર લઈ રહી છે, તેનાથી દુનિયાના લગભગ તમામ દેશોમાં એક ખાસ પ્રકારની અસ્થિરતા અને ઉચાટનું વાતાવરણ જોવા મળે છે. વિશ્વને સ્પર્શતા પ્રશ્નો, નીતિઓ, વ્યવસ્થાઓ જેવી બાબતોમાં દિન-પ્રતિદિન ગૂંચવાડો સર્જાતો જતો હોવાનું ફલિત થાય છે. મહાસત્તાઓની દાદાગીરી, નેતાઓની દબંગ માનસિકતા, નાણાં અને સત્તાની નિરંકુશ રાજરમત ઉપરાંત વર્ચસ્વ અને વૈમનસ્યના જંગમાં વૈશ્વિકસ્તરે માનવતા, સભ્યતા, વિવેક, શાણપણ અને મુત્સદ્દીપણાનો રોજેરોજ કચ્ચરઘાણ થતો જોવા મળે છે. પરિણામે સમગ્ર વિશ્વમાં માનવકલ્યાણ, વિકાસ અને પ્રગતિના વિચારો, નીતિઓ કે યોજનાઓ પ્રત્યેની નિષ્ઠા અને ગંભીરતા અપ્રસ્તુત બની ગઈ છે. વૈશ્વિક સ્તરે જાતજાતનાં સંગઠનો અને સંસ્થાઓનાં માધ્યમો થકી અનેક પ્રકારનાં સંમેલનો અને શિખર સંમેલનો યોજાતાં રહેતાં હોવા છતાં દેશો-દેશો વચ્ચે ઊભરી રહેલા વિવાદોથી વર્તમાન સ્થિતિ ડામાડોળ થઈ રહી છે અને વિવિધ દેશો વચ્ચેનાં આર્થિક, સામાજિક અને રાજકીય સમીકરણોમાં ભારે ગૂંચવાડો પેદા થઈ રહ્યો છે, એવું સ્પષ્ટ દેખાય છે. અફસોસજનક બાબત એ છે કે વિશ્વમાં આ સંજોગોમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા નેતાઓ પણ ક્ષિતિજે નથી જોવા મળી રહ્યા કે જેઓ તેમના ઉમદા ચારિત્ર્યબળ, પ્રભાવશાળી વ્યક્તિત્વ કે મહાનતાના જોરે વિશ્વભરના માનવસમાજમાં સુખ, શાંતિ, શાલીનતા, સભ્યતા કે સકારાત્મકતાના એજંડા પર જગતને દોરવા પ્રેરી શકે અથવા તે માટેની આશાનો સંચાર કરી શકે!

imageએકાવનમું જી- શિખર સંમેલન :

PLUS D'HISTOIRES DE ABHIYAAN

ABHIYAAN

ABHIYAAN

વિઝા વિમર્શ

મારી દીકરી કોને પરણે?

time to read

3 mins

Abhiyaan Magazine 24/01/2026

ABHIYAAN

ABHIYAAN

પ્રવાસન

ઉપરકોટનું નવીનીકરણ એક અભ્યાસ-એક અધ્યયન

time to read

6 mins

Abhiyaan Magazine 24/01/2026

ABHIYAAN

ABHIYAAN

સાંબેલાના સૂર

ગાંધી નિર્વાણદિને ગાંધીજીના સિદ્ધાંતોની લહેરામ' કથા!

time to read

5 mins

Abhiyaan Magazine 24/01/2026

ABHIYAAN

ABHIYAAN

વિવાહથી આગળ સંબંધનું એક ઉંચેરુ સોપાન ‘ઉદ્વાહ’ પણ છે!

લગ્નના ફંક્શન માટે જેટલી તૈયારી, જેટલા એફટ, જેટલી ચોકસાઈ વર્તવામાં છે, એટલી તૈયારી કે એટલી લવચીકતા કે એટલા એફર્ટ લગ્નજીવનને સુંદર બનાવવા માટે નથી થતાં. જે દામ્પત્યનો દાખલો આગળની અભણ પેઢી ઉકેલી લેતી, એ ઉકેલવામાં આપણી આ જનરેશન ગૂંચવાઈ જાય છે.

time to read

3 mins

Abhiyaan Magazine 24/01/2026

ABHIYAAN

ABHIYAAN

નીરખને ગગનમાં.....

અહિંસા સિલ્ક:સૌન્દર્યના તંતુ રચાતો શાંતિ અને મુક્તિ સંદેશ પર

time to read

4 mins

Abhiyaan Magazine 24/01/2026

ABHIYAAN

ABHIYAAN

ભૂકંપના આંચકાઓ કચ્છનો કેડો મુકતા નથી

છેલ્લા થોડા સમયથી કચ્છ, ગુજરાત, ભારત સહિત દુનિયા આખીમાં ધરતીકંપનું પ્રમાણ વધી રહ્યું છે. વારંવાર કોઈ ને કોઈ જગ્યાએ ભૂકંપ આવ્યાના સમાચાર જાણવા મળે છે. કચ્છનો જ્યારથી પૃથ્વીપટ ઉપર ઉદ્ભવ થયો ત્યારથી ભૂકંપને વેઠતું આવ્યું છે. અનેક મોટા ભૂકંપ ખમી ચૂકેલા કચ્છમાં છેલ્લો મોટો, ભારે ખાનાખરાબી વેરનારો, ૨૧મી સદીની શરૂઆતનો ભૂકંપ આવ્યાને ૨૬ ડિસેમ્બર ૨૦૨૬ના ૨૫ વર્ષ પૂરા થશે. આજે આટલા વર્ષે પણ કચ્છની ફોલ્ટલાઈનો સક્રીય જ છે. નાના- નાના આંચકાઓ તો સતત આવ્યા જ કરતાં હોય છે. ક્યારેક ૩ કે ૪ થી વધુ મેગ્નિટ્યુડનો ભૂકંપ પણ નોંધાય છે. ભૂતકાળના એકાદ સૈકામાં જે ફોલ્ટલાઈનમાં આંચકા નોંધાયા નથી તે પણ હવે સક્રીય બની છે.

time to read

5 mins

Abhiyaan Magazine 24/01/2026

ABHIYAAN

ABHIYAAN

રણ રડ્યું અને પછી બોલ્યું

રણને વનમાં ફેરવનાર રાજાની વિજ્ઞાન, સંઘર્ષ અને સંકલ્પની વાર્તા

time to read

5 mins

Abhiyaan Magazine 24/01/2026

ABHIYAAN

ABHIYAAN

સારાન્વેષ

‘માદુરોહરણ', પેટ્રોડોલર અને તેલનો ખેલ!

time to read

7 mins

Abhiyaan Magazine 24/01/2026

ABHIYAAN

ABHIYAAN

વેનેઝુએલાકાંડમાં નિર્દોષ કોણ?

ઇતિહાસ ભારે હિંસક છે, અમાનવીય છે. વેનેઝુએલાના ગોરા લોકો પર લાગણી ઠાલવતાં પહેલા એમના ભૂતકાળને જરી તપાસજો. એમના પિતા ને દાદા ને વડદાદાઓએ કેવા કારનામાં કર્યા છે એ જાણજો, હાલની તારીખમાં એ કેવા કેવા ભેદભાવ સાથે વિકૃતિ આચરે છે એ જાણજો. ગુનાહિત માનસ ને જિંદગી હોવી જુદી બાબત છે ને જાતે બનાવેલા ધર્મના નામે માનવ જાતના એક જૂના ને મોટા ભાગને ખલાસ કરવો એ ક્યાંક જુદી બાબત છે. વેનેઝુએલાના મૂળ નિવાસી એટલે કે આદિવાસીઓ પર સદીઓથી બિનઆદિવાસી વસ્તી દ્વારા કોલોનિયલ કાળથી તીવ્ર દમન ગુજરવામાં આવે છે.

time to read

5 mins

Abhiyaan Magazine 24/01/2026

ABHIYAAN

ABHIYAAN

વિશ્લેષણ

ટ્રમ્પની દબંગ કૂટનીતિ અને ભારતનું ધર્મસંકટ

time to read

5 mins

Abhiyaan Magazine 24/01/2026

Listen

Translate

Share

-
+

Change font size