Intentar ORO - Gratis
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN
|Abhiyaan Magazine 22/02/2025
પાચનતંત્ર સુધારનારાં જુદાં-જુદાં પાણી
વર્તમાન સમયમમાં આપણી જીવનશૈલી અને પાચનક્રિયા બંને બગડી રહ્યા છે. અયોગ્ય આહાર પદ્ધતિ અને ખરાબ જીવનશૈલીને કારણે આપણે અજાણતા ઘણી બધી બીમારીઓનો શિકાર બની જઈએ છીએ. નાની ઉંમરમાં ક્રોનિક ડિસીઝ એટલે કે સતત સાથે રહે એવા અસાધ્ય રોગ જેવા કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને થાઇરૉઇડ વગેરેના રોગી બની જઈએ છીએ. જો પાચનતંત્ર સતેજ હોય તો બીમારીઓ દૂર રહે છે, પરંતુ જો પાચનતંત્ર ખોરવાયું તો વ્યક્તિ નાની-મોટી અનેક બીમારીઓનો શિકાર બની જાય છે. ઘણા લોકો ખરાબ પાચનને કારણે ગેસ, કબજિયાત અને એસિડિટી જેવી પાચનસંબંધી સમસ્યાઓથી પીડાતા હોય છે. પાચન સુધારવા માટે ભોજન પદ્ધતિ-આહાર પ્રણાલી સુધારવી જરૂરી બની રહે છે. કસરત કરવી મહત્ત્વની બની રહે છે. સાથે જ કેટલાક નુસખા પણ અપનાવવાથી લાભ મળે છે. આપણા રસોડામાં જ પાચન સંબંધી સમસ્યાઓનું નિરાકરણ ઉપલબ્ધ છે. અજમો, જીરું, વરિયાળી, હિંગ, મેથી, સંચળ વગેરે પાચન સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જીરા, અજમા અને વરિયાળીનું પાણી પીવાથી પાચન સાથે જોડાયેલી સમસ્યાઓમાં રાહત મળે છે. કઈ સમસ્યામાં કયું પાણી પીવું જોઈએ તેની વાત કરીએ.
વરિયાળીનું પાણી
વરિયાળીનું પાણી વરિયાળીમાં શીત ગુણ રહેલો છે. એટલે કે તેની તાસીર ઠંડી છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 22/02/2025 de ABHIYAAN.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE ABHIYAAN
ABHIYAAN
ટેક્નોલૉજી
તમારો ફોટોગ્રાફ જોઈને તમાણે કોન છેતરાઈ જાય છે
3 mins
Abhiyaan Magazine 09/05/2026
ABHIYAAN
પ્રવાસન
દેવી હિંડિબાનો જન્મોત્સવ એટલે મનાલીનો ત્રિદિવસીય પરંપરાગત ડુંગરી મેળો
5 mins
Abhiyaan Magazine 09/05/2026
ABHIYAAN
કવર સ્ટોરી
- અને હવે ઓપરેશન પંજાબ
6 mins
Abhiyaan Magazine 09/05/2026
ABHIYAAN
સાંપ્રત
ડ્રોન અને મિસાઈલનો સળગતો કાટમાળ પડવાથી હોટેલના ઉપરના બહારના ભાગમાં આગ લાગી હતી. હોટેલની ઈમારત સ્થાપત્ય કળાનો વિશિષ્ટ લૅન્ડમાર્ક ગણાય છે. મહત્ત્વાકાંક્ષા ભરેલી કાયમી ટકનારી સ્થાપત્ય અને કલા શૈલીનું તે અનોખું ઉદાહરણ છે
2 mins
Abhiyaan Magazine 09/05/2026
ABHIYAAN
સારાન્વેષ
કોરોના કાળમાં જ્યારે દુનિયા સંકટમાં ઘેરાઇ હતી, ત્યારે ‘રામાયણ' અને ‘મહાભારત' જેવા શૉનું પુનઃ પ્રસારણ થવું, સેંકડો લોકોનું સહકુટુંબ એ જોવું અને વર્ષો જૂની હૂંફાળી સ્મૃતિઓ ફરી જીવવી, આ ઘટના દર્શાવે છે કે નૉસ્ડેલ્ફિઆનું પ્રલોભન કેટલું તાકતવર હોય છે
3 mins
Abhiyaan Magazine 09/05/2026
ABHIYAAN
સારાન્વેષ
‘નૉસ્ટૅલ્જીઆ’ બૅટિંગ : નવું ગમે ના, જૂનુ છૂટે ના
4 mins
Abhiyaan Magazine 09/05/2026
ABHIYAAN
ચર્નિંગ ઘાટ
હિન્દુ શાસ્ત્રો પર બોંગાલી ઝોલઝાપટ
7 mins
Abhiyaan Magazine 09/05/2026
ABHIYAAN
સાંપ્રત
પ્રથમ તબક્કાનું ૯૩ ટકા રેકોર્ડબ્રેક મતદાન પચેિમ બંગાળ પરિવર્તનના માર્ગે
6 mins
Abhiyaan Magazine 09/05/2026
ABHIYAAN
પંચામૃત
માતાનાં ચરણ નીચે સ્વર્ગ!
3 mins
Abhiyaan Magazine 09/05/2026
ABHIYAAN
યુવાન થતી દીકરી પર સૌથી વધુ પ્રભાવ એની સખીઓનો હોય છે
આપણે ત્યાં દીકરીઓની કેળવણીની બાબતમાં અને એમને મળતી સ્વતંત્રતાની બાબતમાં ભાગ્યે જ જાહેરમાં ચર્ચા થાય છે. એને કારણે માતા-પિતાની આદર્શ પેરેન્ટ તરીકેની કેળવણી પણ અધૂરી રહી જાય છે.
3 mins
Abhiyaan Magazine 09/05/2026
Listen
Translate
Change font size
