Facebook Pixel હેલ્થ સ્પેશિયલ | ABHIYAAN - news - Lee esta historia en Magzter.com

Intentar ORO - Gratis

હેલ્થ સ્પેશિયલ

ABHIYAAN

|

Abhiyaan Magazine 22/02/2025

પાચનતંત્ર સુધારનારાં જુદાં-જુદાં પાણી

- હેતલ ભટ્ટ

હેલ્થ સ્પેશિયલ

વર્તમાન સમયમમાં આપણી જીવનશૈલી અને પાચનક્રિયા બંને બગડી રહ્યા છે. અયોગ્ય આહાર પદ્ધતિ અને ખરાબ જીવનશૈલીને કારણે આપણે અજાણતા ઘણી બધી બીમારીઓનો શિકાર બની જઈએ છીએ. નાની ઉંમરમાં ક્રોનિક ડિસીઝ એટલે કે સતત સાથે રહે એવા અસાધ્ય રોગ જેવા કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને થાઇરૉઇડ વગેરેના રોગી બની જઈએ છીએ. જો પાચનતંત્ર સતેજ હોય તો બીમારીઓ દૂર રહે છે, પરંતુ જો પાચનતંત્ર ખોરવાયું તો વ્યક્તિ નાની-મોટી અનેક બીમારીઓનો શિકાર બની જાય છે. ઘણા લોકો ખરાબ પાચનને કારણે ગેસ, કબજિયાત અને એસિડિટી જેવી પાચનસંબંધી સમસ્યાઓથી પીડાતા હોય છે. પાચન સુધારવા માટે ભોજન પદ્ધતિ-આહાર પ્રણાલી સુધારવી જરૂરી બની રહે છે. કસરત કરવી મહત્ત્વની બની રહે છે. સાથે જ કેટલાક નુસખા પણ અપનાવવાથી લાભ મળે છે. આપણા રસોડામાં જ પાચન સંબંધી સમસ્યાઓનું નિરાકરણ ઉપલબ્ધ છે. અજમો, જીરું, વરિયાળી, હિંગ, મેથી, સંચળ વગેરે પાચન સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જીરા, અજમા અને વરિયાળીનું પાણી પીવાથી પાચન સાથે જોડાયેલી સમસ્યાઓમાં રાહત મળે છે. કઈ સમસ્યામાં કયું પાણી પીવું જોઈએ તેની વાત કરીએ.

વરિયાળીનું પાણી

વરિયાળીનું પાણી વરિયાળીમાં શીત ગુણ રહેલો છે. એટલે કે તેની તાસીર ઠંડી છે.

MÁS HISTORIAS DE ABHIYAAN

ABHIYAAN

ABHIYAAN

ટેક્નોલૉજી

તમારો ફોટોગ્રાફ જોઈને તમાણે કોન છેતરાઈ જાય છે

time to read

3 mins

Abhiyaan Magazine 09/05/2026

ABHIYAAN

ABHIYAAN

પ્રવાસન

દેવી હિંડિબાનો જન્મોત્સવ એટલે મનાલીનો ત્રિદિવસીય પરંપરાગત ડુંગરી મેળો

time to read

5 mins

Abhiyaan Magazine 09/05/2026

ABHIYAAN

ABHIYAAN

કવર સ્ટોરી

- અને હવે ઓપરેશન પંજાબ

time to read

6 mins

Abhiyaan Magazine 09/05/2026

ABHIYAAN

ABHIYAAN

સાંપ્રત

ડ્રોન અને મિસાઈલનો સળગતો કાટમાળ પડવાથી હોટેલના ઉપરના બહારના ભાગમાં આગ લાગી હતી. હોટેલની ઈમારત સ્થાપત્ય કળાનો વિશિષ્ટ લૅન્ડમાર્ક ગણાય છે. મહત્ત્વાકાંક્ષા ભરેલી કાયમી ટકનારી સ્થાપત્ય અને કલા શૈલીનું તે અનોખું ઉદાહરણ છે

time to read

2 mins

Abhiyaan Magazine 09/05/2026

ABHIYAAN

ABHIYAAN

સારાન્વેષ

કોરોના કાળમાં જ્યારે દુનિયા સંકટમાં ઘેરાઇ હતી, ત્યારે ‘રામાયણ' અને ‘મહાભારત' જેવા શૉનું પુનઃ પ્રસારણ થવું, સેંકડો લોકોનું સહકુટુંબ એ જોવું અને વર્ષો જૂની હૂંફાળી સ્મૃતિઓ ફરી જીવવી, આ ઘટના દર્શાવે છે કે નૉસ્ડેલ્ફિઆનું પ્રલોભન કેટલું તાકતવર હોય છે

time to read

3 mins

Abhiyaan Magazine 09/05/2026

ABHIYAAN

ABHIYAAN

સારાન્વેષ

‘નૉસ્ટૅલ્જીઆ’ બૅટિંગ : નવું ગમે ના, જૂનુ છૂટે ના

time to read

4 mins

Abhiyaan Magazine 09/05/2026

ABHIYAAN

ABHIYAAN

ચર્નિંગ ઘાટ

હિન્દુ શાસ્ત્રો પર બોંગાલી ઝોલઝાપટ

time to read

7 mins

Abhiyaan Magazine 09/05/2026

ABHIYAAN

ABHIYAAN

સાંપ્રત

પ્રથમ તબક્કાનું ૯૩ ટકા રેકોર્ડબ્રેક મતદાન પચેિમ બંગાળ પરિવર્તનના માર્ગે

time to read

6 mins

Abhiyaan Magazine 09/05/2026

ABHIYAAN

ABHIYAAN

પંચામૃત

માતાનાં ચરણ નીચે સ્વર્ગ!

time to read

3 mins

Abhiyaan Magazine 09/05/2026

ABHIYAAN

ABHIYAAN

યુવાન થતી દીકરી પર સૌથી વધુ પ્રભાવ એની સખીઓનો હોય છે

આપણે ત્યાં દીકરીઓની કેળવણીની બાબતમાં અને એમને મળતી સ્વતંત્રતાની બાબતમાં ભાગ્યે જ જાહેરમાં ચર્ચા થાય છે. એને કારણે માતા-પિતાની આદર્શ પેરેન્ટ તરીકેની કેળવણી પણ અધૂરી રહી જાય છે.

time to read

3 mins

Abhiyaan Magazine 09/05/2026

Listen

Translate

Share

-
+

Change font size