શિક્ષણ આપવું અને જ્ઞાન આપવું એક રીતે જોવા જઈએ તો એક સિક્કાની બે બાજુ જેવું છે. જ્ઞાન અર્જિત કરવાથી જીવન સરળ બને છે. શિક્ષણ અર્જિત કરવાથી પણ જીવન સરળ બને છે, પણ જે બાળકો શિક્ષણ અને જ્ઞાન અર્જિત કરવા સક્ષમ નથી અથવા જેમને માનસિક અને શારીરિક સ્તરે એ મેળવવામાં તકલીફ પડી રહી છે એવાં બાળકોનું શું. તો તેનો જવાબ છે મોનાલિસા જેવા શિક્ષકો. આપણે ત્યાં અંધજન મંડળ કે અપંગ માનવ સેવા મંડળ, મૂક-બધિર બાળકો માટે શાળાઓ એવી ઘણી સંસ્થાઓ છે, જે બાળકોને શિક્ષિત બનાવવા કે જ્ઞાન આપવાનું કામ કરી રહી છે, પણ એવા બહુ ઓછા લોકો છે જેઓ સ્વૈચ્છિક સ્તરે સામાજિક દાયિત્વ નિભાવવાના આશય સાથે માનસિક કે શારીરિક રીતે વિકલાંગ (દિવ્યાંગજન - સ્પેશિયલી એબલ્ડ) બાળકો માટે કામ કરવાની ખેવના રાખે છે. ભારતમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ચોક્કસથી કેટલાક એવા હીરો તો મળી જ આવશે જેઓ સ્પેશિયલી એબલ્ડ બાળકોની ચિંતા રાખીને તેમને સાક્ષર બનાવવાનું કામ કરી રહ્યા છે, જેથી તેઓ જીવનના વિવિધ તબક્કે મુશ્કેલીઓને પાર પાડવામાં સક્ષમ બને અથવા પોતાની ખામીને કારણે હતાશ કે નિરાશ ન થાય. સ્પેશિયલી એબલ્ડ બાળકો માટે કામ કરતા વ્યક્તિઓ પૈકીનું એક જાણીતું નામ છે – મોનાલિસા બાલ.
મોનાલિસા બાલ વ્યવસાયે શિક્ષક છે. શિક્ષકોને ભાવિ પેઢીના નિર્માતા માનવામાં આવે છે. જો આપણી ભાવિ પેઢી સાક્ષર અને સક્ષમ હશે તો રાષ્ટ્ર પણ એટલું જ મજબૂત અને અગ્રેસર બનશે. ટૂંકમાં, બાળકોના સર્વાંગી વિકાસ માટે જેટલી જવાબદારી પરિવારની હોય છે એટલું જ ઉત્તરદાયિત્વ શિક્ષકોનું પણ માનવામાં આવે છે અને આ જ સમજને પોતાની ફરજ અને જવાબદારી સમજીને મોનાલિસા બાલ વિદ્યાર્થીઓના ઘડતરનું કામ કરી રહ્યાં છે.
Esta historia es de la edición May 27, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 27, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી
તસવીર કથા
સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.
સાંપ્રત
ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ
અસ્મિતા કે અહંતા?
* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?