રંગભૂમિ અને ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ
નિઝામનું પાત્ર ભજવવું મારે માટે પડકારજનક હતું
મકરંદ દેશપાંડેએ નિઝામ તરીકેનું પાત્ર ભજવવાના પોતાના અનુભવને યાદ કરતા કહ્યું હતું કે, ‘નિઝામનું પાત્ર ભજવવું મારે માટે પડકારજનક હતું. સામાન્ય રીતે દરેક અભિનેતા કોઈ પણ પાત્રને પોતાની રીતે વિચારવિમર્શ કરીને ભજવતો હોય છે, પરંતુ નિઝામના પાત્ર બાબતે હું મારી પોતાની રીતે કંઈ વિચારી શકું એમ નહોતો, કારણ કે તે ઐતિહાસિક પાત્ર હતું. તે કંજૂસ પણ હતો અને દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ પણ હતો. તેના પોતાના ઘણા કારોબાર હતા, તો બીજી તરફ તે સ્થાપત્ય કળાનો પણ જાણકાર હતો. આટલો શિક્ષિત માણસ આટલો કઈ રીતે હોઈ શકે? એ જ મોટો સવાલ છે, પણ મને લાગે છે કે જ્યારે ધર્મની બાબત આવે છે ત્યારે તે પોતે લીધેલું શિક્ષણને બાજુ પર મૂકી દે છે.
પહેલી વખત આ ફિલ્મ જોઈ ત્યારે હું પોતે ચોંકી ગયેલો!
Esta historia es de la edición Abhiyaan Magazine 04/05/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 04/05/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ,
ગુનેગાર કોણ?
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ.
ઑક્ટોબરમાં બીજ રોપો અને શિયાળામાં મેળવો ઑર્ગેનિક વેજિટેબલ
ફેમિલી ઝોન. બ્યુટી.
વેક્સિંગ ટ્રીટમેન્ટ અને સંવેદનશીલ ત્વચા
બાબુને યાદ આવે છે : લેન્ડલાઇન ફોન!
...તો મનેય ફોન કરવામાં વાંધો જ ક્યાં છે?!”
કુંભારિયાનાં જૈન મંદિરો સોલંકી વંશનું અપ્રતિમ સ્થાપત્ય
ગુજરાતના બનાસકાંઠાના દાંતા તાલુકામાં ઈ.સ. ૧૦૨૨થી ૧૦૬૪ સુધી બંધાયેલા આ અતિ પ્રાચીન એવા કુંભારિયાનાં જૈન મંદિરો એટલે દસમીથી ચૌદમી સદીના પ્રથમ દાયકા સુધીમાં ગુજરાતમાં શાસન કરતાં સોલંકી વંશની ચાલુક્ય સ્થાપત્યશૈલીનો જાણે તાજ છે, જેમાં તેની બાંધણી, આકાર અને સ્થાપત્ય આબુનાં મંદિરોને મળતાં આવે છે અને સ્તંભો, દ્વાર અને છતોમાં રહેલું આરસપહાણનું ઝીણું કોતરકામ દેલવાડાનાં મંદિરોનું સ્મરણ કરાવે છે.
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.
એનાલિસિસ.
અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો