થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં એક સરસ વાત વાંચી હતી. જેમાં એ વ્યક્તિએ લખેલું કે, ‘એક જગ્યાએ મેં એક ગાર્ડનમાં મસ્ત દશ્ય જોયેલું. સાંજે એક વ્યક્તિ ગાર્ડનમાં કસરત કરવા આવી હતી. ગાર્ડનના એક હિસ્સામાં એ પુશઅપ, સ્ક્વૉટ્સ જેવી જાતભાતની કસરત કરે અને કસરતના દરેક સેટ વચ્ચે એટલામાં એકાદ મિનિટ જેવું વૉક કરે...પણ એ વૉક કરે ત્યારે ગાર્ડનમાં જે કંઈ પણ વેફરના પેકેટ કે પાણીની બોટલ વગેરે કચરો પડ્યો હોય એ ઉપાડીને ડસ્ટબિનમાં નાખતાં જાય. એ એક્સરસાઇઝ કરે એની દસેક મિનિટમાં તો ગાર્ડનનો એટલો હિસ્સો એકદમ ચોખ્ખો ચણાક થઈ જાય.' આજે આ વાતને વિચારું તો એમ થાય કે એ વ્યક્તિ જે એક્સરસાઇઝ કરતી હતી એ તો એક ક્રિયા થઈ, પણ એનું કચરો ઉપાડી ડસ્ટબિનમાં નાખતું જવું એ કર્મ છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 04/05/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 04/05/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મૂવી-ટીવી
કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.
બિજ-થિંગ
યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.
વાયરલ પેજ
નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?
રાજકાજ
કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?