સોશિયલ મીડિયામાં છેલ્લા એક અઠવાડિયામાં જ એવા ત્રણ કિસ્સાઓ વાયરલ થયા છે જે ચિંતા ઊપજાવે તેવા છે. કાશ્મીરમાં એક કાર્યક્રમમાં પાર્વતીનો રોલ કરનાર આર્ટિસ્ટ સ્ટેજ પર જ ઢળી પડ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. બરેલીમાં એક બર્થ-ડે પાર્ટીમાં ડાન્સ કરતાં કરતાં એક યુવાન ઓચિંતા સંતુલન ગુમાવીને પડી ગયો અને તેનું મૃત્યુ થયું હતું. એ જ રીતે મૈનપુરીમાં ગણેશોત્સવમાં હનુમાનનો રોલ નિભાવનાર યુવકનું પણ આ જ રીતે મૃત્યુ થયું હતું. આ ત્રણેય કિસ્સાઓમાં મૃત્યુનું કારણ સડન કાર્ડિયાક ડેથ હતું. વધુમાં આ ત્રણેય લોકોની ઉંમર પણ ખૂબ નાની હતી. તે જ પ્રમાણે વધુ પ્રચલિત કિસ્સાઓ જોઈએ તો ભાજપના નેતા અને ટિકટૉક સ્ટાર સોનાલી ફોગાટ, પ્રખ્યાત ગાયક કેકે તથા ઍક્ટર સિદ્ધાર્થ શુક્લાનું નિધન પણ હૃદયરોગના હુમલાને કારણે જ થયું હતું. ત્રણેયની ઉંમર પણ પ્રમાણમાં નાની જ હતી.
એક રિપોર્ટ પ્રમાણે છેલ્લાં વીસ વર્ષમાં ૪૦ વર્ષથી નીચેની ઉંમરના યુવાનોમાં હૃદય સંબંધિત બીમારીઓનું પ્રમાણ ૨૫ ટકા જેટલું વધ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ, યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન દ્વારા ગ્લોબલ બર્ડન ડિસીઝ સ્ટડી નામે એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે ભારતમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગો, સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ્સ અને બ્લડ ક્લોટ થવાના કેસો પ્રતિ લાખની વસતિએ ૨૭૨ છે જ્યારે વિશ્વની એવરેજ ૨૩૫ કેસોની છે. ભારતમાં ૨૫થી ૭૦ની ઉંમરવાળા વર્ગમાં ૨૪.૮ ટકા મૃત્યુ હૃદય સંબંધિત બીમારીઓને કારણે જ થાય છે. ભારતમાં હાલના આંકડાઓ અનુસાર ૪૦%થી વધુ હૃદયરોગીઓની ઉંમર ૪૦થી નીચેની છે. ભારતમાં દર ૩૩ સેકન્ડે એક મોત હાર્ટ-ઍટેકથી થાય છે. યુવાનોમાં હૃદયરોગના હુમલા વધવાનાં અનેક કારણો છે.
Esta historia es de la edición October 01, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 01, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ફેમિલી ઝોન ફેશન
ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’
લાફ્ટર વાઇરસ
ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!
વિઝા વિમર્શ
વાગ્દ્ત્તાના વિઝા
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.
વન્ય જીવન
ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ
શ્રદ્ધા
રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન