અલગ જ્ઞાતિના અને અલગ વિસ્તારના લોકોની કચ્છી અલગ-અલગ હોય છે. તેનું સામાન્યીકરણ કરવું જરૂરી છે.
કચ્છી ભાષાને લિપિ નથી. તેથી અત્યાર સુધી કચ્છીમાં સાહિત્યસર્જન પણ ઓછું થયું છે. જોકે, હવે સાહિત્યસર્જન વધી રહ્યું છે. કચ્છીભાષી પુસ્તકોનું પ્રકાશન પણ વધ્યું છે. ગુજરાતી લિપિને કચ્છી ભાષાએ પોતાની લિપિ ગણી છે. નવા અને યુવા સર્જકોનું સાહિત્યસર્જન હવે ધીરે-ધીરે પરંતુ મક્કમ ગતિએ વધી રહ્યું છે. આમ તો ૧૮૩૪માં જેમ્સ ગ્રે નામના બ્રિટિશરે બાઇબલનો કચ્છીમાં અનુવાદ પ્રસિદ્ધ કર્યો ત્યારથી કચ્છી સાહિત્યસર્જનની યાત્રા આગળ વધી રહી છે. શરૂઆતના સમયમાં પદ્યમાં વધુ સર્જન થતું હતું. ગદ્યસર્જન ઘણું ઓછું હતું. આજે કચ્છીમાં વાર્તાઓ, નિબંધો, નવલકથા, પ્રવાસવર્ણન, ધાર્મિક લેખન વગેરે થઈ રહ્યું છે.
નવા-નવા સર્જકો સાહિત્યસર્જન કરીને કચ્છી ભાષી સાહિત્યની સેવા કરી રહ્યા છે. ત્યારે કચ્છી ભાષાને સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનવામાં અનેક અવરોધ આવી રહ્યા છે. કચ્છી બોલનારા લોકો પણ કચ્છી સાહિત્ય વાંચવા માટે જોઈએ તેટલા ઉત્સુક હોતા નથી, તેમ જ નવી પેઢીના કચ્છી સાહિત્યમાં ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષાની છાંટ જોવા મળે છે. કચ્છી પુસ્તકો પ્રકાશિત કરવા મોટા પ્રકાશકો આગળ આવતા નથી, છપાયેલાં પુસ્તકો વેચાતા નથી. આ અને આવા બીજા અવરોધો દૂર થાય તો જ કચ્છી ભાષા સાહિત્યસર્જન માટેનો રાજમાર્ગ બની શકે.
Esta historia es de la edición Abhiyaan Magazine 27/04/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 27/04/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)
મૂવી ટીવી
કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં
ફેમિલી ઝોન હેલ્થ
અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?
પ્રવાસન
પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ
કવર સ્ટોરી
સેક્સટૉર્શન અને એક્સટૉર્શન
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.
એનાલિસિસ
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ