લતિકા સુમન
ભારતના સ્વતંત્રતા સંગ્રામના પહેલા ક્રાંતિકારી મંગલ પાંડેને માનવામાં આવે છે. તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં સૈનિક હતા. તેમણે બ્રિટિશરો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો એટલે ૮ એપ્રિલ, ૧૮૫૭ના રોજ તેમને ફાંસી આપવામાં આવી હતી. આ ઘટનાની વિરુદ્ધ તમામ સૈનિકો એક થઈ ગયા અને ૧૦ મે, ૧૮૫૭ના રોજ ‘મારો ફિગી કો.. મારો ડ્રિંગી કો..'ના નારા લગાવતા બ્રિટિશરો વિરુદ્ધ અવાજ ઉઠાવવા લાગ્યા. આ રીતે મેરઠમાં ક્રાંતિનો પહેલો નારો લગાવવામાં આવ્યો જેમાં ગામડાંઓના સૌ કોઈ સામેલ થયા હતા. આ તણખો અગનજ્વાળા બની ગયો. દેશવાસીઓએ બ્રિટિશરોની ગુલામીથી મુક્ત થવાનો સંદેશ દીધો. દેશભરમાં વ્યાપી ગયેલા આંદોલનમાં મુંબઈ પણ એક મોટો હિસ્સો હતું. આજે પણ ગોવલિયા ટેન્કની એક ઘટનાને યાદ કરવામાં આવે છે. આ ગોવલિયા ટેન્કે ૯ ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ દેશભરમાં એક એવી મશાલ જલાવી જેનાથી દરેક દેશવાસીના રૂંવે રૂંવે ક્રાંતિની આગ ભડકવા લાગી. આજે ગોવલિયા ટેન્કને ઓગસ્ટ ક્રાંતિ મેદાનના નામથી ઓળખવામાં આવે છે. દેશની સ્વતંત્રતામાં આ મેદાનની મહત્ત્વની ભૂમિકા રહેલી છે, પરંતુ એ ઘટનાને યાદ કરતા પહેલાં એની પશ્ચાદ્ ભૂમિકા સમજવી જરૂરી છે.
Esta historia es de la edición August 06, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 06, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ફેમિલી ઝોન ફેશન
ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’
લાફ્ટર વાઇરસ
ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!
વિઝા વિમર્શ
વાગ્દ્ત્તાના વિઝા
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.
વન્ય જીવન
ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ
શ્રદ્ધા
રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન