Versuchen GOLD - Frei
રસ્તે થતી હજારો દુર્ઘટના આપણું કેટલું માનવધન છીનવી લે છે અને કેટલાને કાયમ માટે પરવશ બનાવી દે છે!
Chitralekha Gujarati
|September 26, 2022
ઢોર રસ્તા પર એવાં વટથી બેઠાં હોય જાણે એ રસ્તા નહીં, બલકે પાલિકાએ ખાસ ઢોરના લાભાર્થે બનાવેલા બગીચાના બાંકડા હોય
-

આ જે મામલો છે ફરજના પાલનનો એ જનતા કરતાં શાસકોને વધુ લાગુ પડે છે. શાસકો ચાહે કોઈ પક્ષના હોય, સામાન્ય રીતે એ નિર્લેપ હોય છે. એ જાણે છે કે પબ્લિક એવું નથી વિચારવાની કે આમના રાજમાં ઓછા અકસ્માતો થયા એટલે એમને વધુ મત આપીએ અને આમના રાજમાં વધુ અકસ્માત થયા એટલે એમને ઓછા મત આપીએ. માર્ગ અકસ્માત ચૂંટણીનો મુદ્દો નથી બનતા માટે શાસકોને મન એનું ઝાઝું મહત્વ નથી હોતું.
બાકી, માર્ગ અકસ્માતો ટાળવાના મામલે એવી અનેક બાબતો છે, જેની જવાબદારી શાસનની જ છે. આ છે એ બાબતો:
(૧) સામાન્ય રીતે ખાડાવાળા રસ્તાઓનાં સમારકામ માટે જાણે મુહૂર્ત જોવાતું હોય છે. એ મુહૂર્તો આવાં હોય છેઃ નેતાના આગમન વખતે, ચૂંટણીના થોડા મહિના પહેલાં, ગણેશોત્સવ શરૂ થાય એના થોડા દિવસો પહેલાં... આવાં નિમિત્તો ન ઊભાં થાય ત્યાં સુધી ખાડા પડવા દેવાના અથવા તો ખાડા પૂરવાના જ નહીં? ખાડાને લીધે લોકોને પડવા દેવાના? મરવા દેવાના?
(૨) શાસન એવા તે કેવા રસ્તા બનાવે કે થોડા મહિના કે વરસોમાં એમાં ખાડાની ભરમાર સર્જાય? સૌ જાણે છે કે રસ્તા બનાવવામાં કેવો-કેવો ભ્રષ્ટાચાર થતો હોય છે! આવો જાનલેવા ભ્રષ્ટાચાર કરનારાઓએ એ સમજવા જેવું છે કે છેવટે ઉપરવાળા પાસે જવાનું છે અને ત્યાં જવા માટે નથી હાથી, નથી ઘોડા. ત્યાં પૈદલ જ જવાનું છે ખાડાવાળા માર્ગે!
Diese Geschichte stammt aus der September 26, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size